પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માએ છોડી દુનિયા, ચાહકોમાં શોક, કહ્યું સંતૂરમાંથી ફરી એવો અવાજ નહીં આવે!

પંડિત શિવકુમાર શર્માના નિધનના (Pandit Shivkumar Sharma Passed Away) સમાચારે તેમના ચાહકોને હચમચાવી દીધા છે. તેમના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની મોટી ખોટ વર્તાશે.

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માએ છોડી દુનિયા, ચાહકોમાં શોક, કહ્યું સંતૂરમાંથી ફરી એવો અવાજ નહીં આવે!
Pandit Shivkumar Sharma Passed Away at 84 fans reactions on social mediaImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:00 PM

ભારતના પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) નિધન થયું છે. સોશિયલ મીડિયા પર તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ખરાબ રીતે ભાંગી પડ્યા છે. તેમના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની (Indian Classical Music) મોટી ખોટ વર્તાશે. તેમણે 84 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. દેશ અને દુનિયામાં પંડિત શિવકુમાર શર્માના ચાહકો ટ્વિટર દ્વારા સતત તેમની આગવી શૈલીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લોકો કહે છે કે તેમના ગયા પછી હવે સંતૂરમાંથી એ અવાજ નહીં આવે.

લોકો #Panditsivkumarsharma હેશટેગ સાથે ટ્વિટર પર સતત શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લોકો કહે છે કે ભારતે વધુ એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. ભારતના શાસ્ત્રીય વાદ્ય સંગીતના યુગનો એક અંત આવ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

લોકો પોતાની આગવી શૈલીમાં આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

પંડિત શિવકુમાર શર્માનો જન્મ કાશ્મીરમાં એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું. તેણે સંતૂરમાં નિપુણતા મેળવી હતી. તેણે 15 વર્ષની ઉંમરે જમ્મુ રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે નોકરી પણ સ્વીકારી. પંડિતજીને 1955માં મુંબઈમાં એક કાર્યક્રમમાં સંતૂર વગાડવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમને ઓળખ મળી.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">