હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું

એક્ટ્રેસ જાહ્નવી કપૂર હાલમાં ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. હવે ઘણી વખત એક્ટ્રેસના રિલેશનશિપ પર હવે તેના પિતા બોની કપૂરનું પણ રિએક્શન સામે આવ્યું છે. બોની કપૂરે એ પણ જણાવ્યું છે કે શિખરનું પરિવાર સાથેનું બોન્ડિંગ કેવું છે.

હું ધન્ય છું કે.. પિતા બોની કપૂરને કેવો લાગે છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? જાણો શું કહ્યું
Boney Kapoor - Janhvi Kapoor - Shikhar Pahariya
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 6:59 PM

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આજે ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છે અને પોતાનું કરિયર બનાવવામાં બિઝી છે. આ સિવાય તે તેની પર્સનલ લાઈફને લઈને વ્યસ્ત છે. એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને રિલેશનશિપમાં છે. હવે જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે પણ રિએક્શન આપ્યું છે. તેને શિખર વિશે વાત કરી અને એ પણ જણાવ્યું કે તેનું બોન્ડિંગ પરિવાર સાથે કેવું છે.

બોનીએ શું કહ્યું?

બોનીએ શિખર પહાડિયા વિશે વાત કરતાં લખ્યું છે કે – હું તેને પ્રેમ કરું છું. થોડા સમય પહેલા પણ જ્યારે જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને મળ્યા ન હતા, ત્યારે પણ બોની અને શિખર સારા સંબંધો પર હતા. મને આ વાતની ખાતરી હતી કે શિખર ક્યારેય એક્સ નહી બની શકે. તે જાહ્નવીની આસપાસ જ રહેશે. અમારી વચ્ચે એવું છે કે જ્યારે પણ અમારામાંથી કોઈની પાસે કોઈ ખાસ હોય ત્યારે તે આખા પરિવાર સાથે હળીમળી જાય છે. અર્જુન હોય કે અન્ય કોઈ, શિખર પણ દરેક સાથે હળીમળી ગયો છે અને હું ધન્ય છું કે હવે શિખર પણ તેનો એક ભાગ બની ગયો છે.

આ ફિલ્મમાં જોવા મળશે જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરે તેની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસને ફિલ્મોમાં આવ્યાને માત્ર 6 વર્ષ થયા છે પરંતુ તેની સક્સેસનો ગ્રાફ ઘણો હાઈ છે. તેની ફિલ્મો OTT પર પણ આવી ચુકી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. હાલમાં એક્ટ્રેસ પાસે 3 પ્રોજેક્ટ છે. તે મિસ્ટર એન્ડ મિસિસ માહી, દેવરા ભાગ 1 અને ઉલઝ જેવા પ્રોજેક્ટનો એક ભાગ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: કપિલ શર્માના બે શબ્દો, જેણે બદલી નાખી રણબીર કપૂરની બહેનની જિંદગી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">