‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ત્રીજા ભાગ એટલે કે હેરા ફેરી 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું
Bollywood Actor Akshay kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:13 AM

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. આ તેના સમયની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ છે. દર્શકોને આ ફિલ્મના બે ભાગ ખૂબ જ પસંદ આવ્યા હતા. આવી સ્થિતિમાં મેકર્સે હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ એટલે કે ‘હેરા ફેરા 3’ બનાવવાનું મન બનાવી લીધું છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે તૈયાર છે. નિર્માતાઓએ કલાકારોને પણ લગભગ ફાઈનલ કરી દીધા છે. છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન આવ્યો છે. તાજેતરમાં જ દિગ્ગજ કલાકાર પરેશ રાવલે પણ આ બાબતે મહોર મારી હતી.

અક્ષયની જગ્યાએ જોવા મળશે કાર્તિક

વાસ્તવમાં, પરેશ રાવલે ટ્વિટર પર એક ચાહકના ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતું કે, કાર્તિક આ ફિલ્મનો ભાગ હશે. જેના કારણે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ ફિલ્મનો જીવ બનેલા અક્ષય કુમાર હવે ‘હેરા ફેરા 3’માં જોવા નહીં મળે. જેના કારણે ખિલાડી કુમારના ફેન્સ ખૂબ જ નિરાશ છે અને કાર્તિકના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ માત્ર એ જાણવા માંગે છે કે અક્ષય ‘હેરા ફેરા 3’માં કેમ નથી. જેનો જવાબ હવે અક્ષયે પોતે જ બધાને આપી દીધો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, તેને પણ આ વિશે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સ્ક્રિન પ્લે, સ્ક્રિપ્ટ અને દરેક વસ્તુથી સંતુષ્ટ નહોતો. તેને તે કરવું હતું જે લોકો જોવા માંગે છે અને તેથી જ તેણે પીછેહઠ કરી. તેના માટે, આ ફિલ્મ તેનો એક ભાગ છે, તેના જીવનનો, તેની સફરનો એક મોટો ભાગ છે.

ફિલ્મ વિશે વધુ વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, તે ખૂબ જ દુ:ખી છે કે તે આ ફિલ્મ કરી શકતો નથી. તેમણે હેરાફેરી ન કરવા બદલ માફી પણ માંગી હતી. બધાને સોરી કહ્યું. તમને જણાવી દઈએ કે, માનવામાં આવે છે કે અક્ષય કુમારે આ ફિલ્મ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી. અભિનેતાએ 90 કરોડ રૂપિયા અને નફામાં ભાગ પણ માંગ્યો હતો. જે મેકર્સ માટે મોટી વાત હતી. તે જ સમયે, કાર્તિક આર્યનને માત્ર 30 કરોડમાં ફિલ્મ સાઈન કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">