Pushpa 2: પુષ્પા 2ની રિલીઝ ડેટ કન્ફર્મ, અલ્લુ અર્જુનની ફિલ્મ આ દિવસે થિયેટરોમાં આવશે

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. લોકોને પહેલો ભાગ ઘણો પસંદ આવ્યો. હવે દરેક તેને પુષ્પાના અવતારમાં ફરી એકવાર જોવા માંગે છે. એક્ટરે તેની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પાના રૂપમાં સ્ક્રીન પર ધૂમ મચાવશે.

Pushpa 2: પુષ્પા 2ની રિલીઝ ડેટ કન્ફર્મ, અલ્લુ અર્જુનની ફિલ્મ આ દિવસે થિયેટરોમાં આવશે
Pushpa 2Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 5:06 PM

વર્ષ 2021માં પુષ્પાનું (Pushpa 2) પાત્ર ભજવીને અલ્લુ અર્જુને સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે લોકોના દિલ પણ જીતી લીધા અને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. અલ્લુ અર્જુનનો લુક હોય કે પછી ફિલ્મના ડાયલોગ, બધું જ ખૂબ જ પોપ્યુલર થયું હતું. હવે અલ્લુ અર્જુનના તમામ ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. હવે અલ્લુ અર્જુને પોતે આ સવાલનો જવાબ આપ્યો છે.

અલ્લુ અર્જુને પુષ્પા 2 ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 15 ઓગસ્ટ 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. એટલે કે અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પાના રૂપમાં સ્ક્રીન પર ધૂમ મચાવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અલ્લુ અર્જુને એક નવું પોસ્ટર પણ કર્યું શેર

રિલીઝ ડેટની જાહેરાત કરવાની સાથે અલ્લુ અર્જુને એક નવું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં તેનો ફેસ દેખાડવામાં આવ્યો નથી. માત્ર તેનો હાથ જ દેખાય છે. પોસ્ટર પર મોટા અક્ષરથી લખેલું છે, ’15 ઓગસ્ટ 2024.’ તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં ફહદ ફાસીલ પણ હતો, જેને આઈપીએસ ભંવર સિંહ શેખાવતનો રોલ પ્લે કર્યો હતો. સામંથા રૂથ પ્રભુ પણ આ ફિલ્મનો એક ભાગ હતી. તે એક ગીતમાં જોવા મળી હતી.

(PC: Allu Arjun Instagram)

આ પણ વાંચો: London પહોંચેલા શેખર કપૂરને ઈમિગ્રેશન ઓફિસરે કહી આ વાત, સાંભળીને થશે ગર્વ

પુષ્પા 2 માટે એક્સાઈટેડ થયા ફેન્સ

થોડા સમય પહેલા અલ્લુ અર્જુનની આ ફિલ્મનો એક એનાઉન્સમેન્ટનો વીડિયો પણ રીલિઝ થયો હતો, જેને જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સુક બની ગયા હતા. હવે રિલીઝ ડેટ જાહેર કરીને અલ્લુ અર્જુને ફેન્સની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. ફેન્સ પુષ્પા 2 માટે એક્સાઈટેડ થઈ ગયા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">