આપ સાંસદે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સંબંધો પર લગાવી મહોર! આ રીતે પાઠવ્યા અભિનંદન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha and Parineeti Chopra) રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાએ અભિનંદન પાઠવ્યા છે. તેમના અભિનંદન સંદેશ બાદ કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના સંબંધો પર મહોર લાગી જશે.

આપ સાંસદે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના સંબંધો પર લગાવી મહોર! આ રીતે પાઠવ્યા અભિનંદન
Raghav Chadha and Parineeti ChopraImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:14 PM

Raghav Chadha Parineeti Chopra Relationship: ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ડિનર પર સાથે દેખાયા ત્યારે તેમની ડેટિંગના સમાચાર ફેલાઈ ગયા હતા. રિપોર્ટમાં એવો દાવો કરવા લાગ્યા કે પરિણીતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે તો એમ પણ કહ્યું કે લાગ્યું કે બંનેના લગ્નની વાત પણ ચાલી રહી છે. પરંતુ પરિણીતી અને રાઘવે આ અહેવાલો પર કોઈ નિવેદન આપ્યું નથી.

લગ્ન અને સગાઈના દાવાઓ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ પોતાના એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તેમને મંગળવારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની તસવીરોનો કોલાજ શેયર કરીને બંને વચ્ચેના સંબંધો પર મહોર લગાવી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સંજીવ અરોરાએ લગાવી સંબંધો પર મહોર!

સંજીવ અરોરાએ ટ્વીટ કર્યું, “હું રાઘવ ચેઢ્ઢા અને પરિણીતી ચોપરાને દિલથી અભિનંદન આપું છું. તેમના યુનિયનને ખૂબ જ પ્રેમથી આશીર્વાદ મળે. મારા તરફથી શુભેચ્છાઓ. સંજીવ અરોરાના આ ટ્વીટ પર ઘણાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

થોડા દિવસો પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પહેલી વખત એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારે તેમના સંબંધોને લઈને અટકળો ચાલી રહી હતી. બાદમાં રાઘવ ચઢ્ઢાએ સંસદની બહાર પરિણીતી વિશે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું હતું કે રાજનીતિનો સવાલ કરો, પરિણીતી વિશે નહીં.

આ પણ વાંચો : Priyanka Chopra: બોલિવુડમાં પ્રિયંકા ચોપરાને કોઈ આપી ન રહ્યું હતું કામ, વાંચો એક્ટ્રેસે કરેલા ખુલાસાની વિગતો

રિપોર્ટ્સ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ટૂંક સમયમાં જ સગાઈ કરી શકે છે. બંનેના પરિવારજનો પણ આ સંબંધથી ખુશ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિવારોમાં લગ્નને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સમય લાગશે કારણ કે પરિણીતી અને રાઘવ બંને પોતાના કામમાં બિઝી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">