Ranbir Kapoor : ‘હું આલિયા ભટ્ટ માટે સારો પતિ નથી’, રણબીર કપૂરે તેની પત્ની સાથેના સંબંધો પર કહ્યું આવું

Ranbir Kapoor And Alia Bhatt Wedding Anniversary : આજે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પહેલી વેડિંગ એનિવર્સરી છે. હાલમાં જ રણબીર કપૂરે તેના અને આલિયાના સંબંધો વિશે વાત કરી હતી.

Ranbir Kapoor : 'હું આલિયા ભટ્ટ માટે સારો પતિ નથી', રણબીર કપૂરે તેની પત્ની સાથેના સંબંધો પર કહ્યું આવું
Ranbir Kapoor And Alia Bhatt Wedding Anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 1:40 PM

Ranbir Kapoor And Alia Bhatt Wedding Anniversary : બોલિવૂડનું સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નથી જ તેમના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. આજે તેની પહેલી વેડિંગ એનિવર્સરી છે. આ જોડીના ચાહકો ઘણીવાર તેમની સાથે જોડાયેલા દરેક સમાચાર પર નજર રાખે છે. આવી સ્થિતિમાં, દરેક ઇવેન્ટ અને ઇન્ટરવ્યુ દરમિયાન, આલિયા અને રણબીરને પણ પૂછવામાં આવે છે કે લગ્ન અને રાહાના આગમન પછી જીવન કેટલું બદલાઈ ગયું છે.

આ પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ગીત ‘કેસરિયા’ રિલીઝ, એક્ટ્રેસે શેર કરી ગીતની એક નાની ઝલક

ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી
ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે ફેમસ છે ઐશ્વર્યા મજમુદાર, જુઓ ફોટો

આલિયા-રણબીરને તેમના ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. એટલા માટે સ્ટાર્સ પણ આવા સવાલોના જવાબ ચોક્કસ આપે છે. આમ તો રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે વાત નથી કરતો. આલિયા સાથે લગ્ન બાદ પણ તેણે લાંબા સમય સુધી પોતાના અંગત જીવન વિશે કોઈ નિવેદન આપ્યું ન હતું. પરંતુ સમયની સાથે હવે કલાકારોએ પોતાના લગ્ન અને બાળક વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું છે. રણબીરે હાલમાં જ આલિયા સાથેના તેના લગ્ન અને તે પોતાને કેવો પતિ માને છે તે વિશે વાત કરી હતી.

રણબીર કપૂરના કહેવા પ્રમાણે તેને લાગે છે કે તે વધુ સારું કરી રહ્યો છે પરંતુ જીવન એવું છે કે તે ક્યારેય સંપૂર્ણ નથી થતું. તેને એવું નથી થતું કે તે એક સારો પુત્ર છે, એક સારો પતિ કે ભાઈ છે. પરંતુ તે માને છે કે તેની પાસે વધુ સારા બનવાની ઇચ્છા છે અને તે જાણે છે કે તે વધુ સારું કરી શકશે. તે સાચા માર્ગ પર છે. તેનો અર્થ એ છે કે રણબીર પોતાને એક સારો પતિ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે.

મુંબઈના ઘર વાસ્તુમાં પ્રાઈવેટ વેડિંગ કર્યા

આલિયા અને રણબીરે તેમના લગ્નના એક મહિના પછી જ માતા-પિતા બનવાના સમાચાર શેર કર્યા હતા. હવે આ કપલ એક દીકરીના માતા-પિતા છે. સ્ટાર કપલે 14 એપ્રિલ, 2022 ના રોજ તેમના મુંબઈના ઘર વાસ્તુમાં પ્રાઈવેટ વેડિંગ કર્યા હતા. જ્યાં માત્ર થોડા લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, રણબીર છેલ્લે ફિલ્મ તું જૂઠી મેં મક્કરમાં જોવા મળ્યો હતો. સાથે જ આલિયા ભટ્ટ પાસે પણ ઘણા પ્રોજેક્ટ છે. જેમાં તેનો હોલીવુડ પ્રોજેક્ટ પણ સામેલ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">