લો બોલો..! ઘરમાં પાણીની સમસ્યાથી હેરાન Big B, આ રીતે KBC ના સેટ પર તૈયાર થવું પડે છે અમિતાભ બચ્ચનને

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના કામને લઈને ખૂબ જ સભાન છે, પરંતુ હવે અભિનેતાના ઘરમાં પાણીની મોટી સમસ્યા (Water shortage) શરૂ થઈ છે, જેના કારણે તેને શૂટિંગમાં જવામાં વિલંબ થાય છે. આ વાત અમિતાભે પોતાના બ્લોગમાં જણાવી.

લો બોલો..! ઘરમાં પાણીની સમસ્યાથી હેરાન Big B, આ રીતે KBC ના સેટ પર તૈયાર થવું પડે છે અમિતાભ બચ્ચનને
Amitabh Bachchan shared in his blog that there are water problems at his home
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:04 PM

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજકાલ સોશિયલ મીડિયા તેમજ તેમના બ્લોગ પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે. જ્યાં અભિનેતા તેમના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ તેમના ફેન્સ સાથે ખુલ્લેઆમ શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં, હવે અમિતાભ બચ્ચને લખ્યું કે હવે આ દિવસોમાં તેમના ઘરમાં પાણી તકલીફ પડી રહી છે. અભિનેતાએ આ વાત પોતાના અંગત બ્લોગમાં લખી છે. અભિનેતાએ તેના નવા બ્લોગમાં લખ્યું છે કે આ દિવસોમાં તેના ઘરમાં પાણીની સમસ્યા છે. અભિનેતાએ લખ્યું છે કે જ્યારે તે સવારે 6 વાગ્યે ઉઠ્યા ત્યારે તેમના ઘરમાં પાણી નહોતું.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમને તેમના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ (KBC 13) ના શૂટિંગ માટે જવાનું હતું, પરંતુ જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમના ઘરમાં પાણી નહોતું. અમિતાભે લખ્યું, “હું આજે સવારે 6 વાગ્યે શૂટિંગ પર જવા માટે ઉઠ્યો હતો, પણ પછી મેં જોયું કે ઘરમાં પાણી નથી. જ્યાં સુધી આ પાણી પાછું ન આવે ત્યાં સુધી હું તમારી સાથે થોડો સમય વિતાવીશ. તે પછી હું સીધા શૂટિંગ માટે જઈશ, અને સેટ પર મારી વેનિટી વેનમાં જ તૈયાર થઈશ.”

અમિતાભ બચ્ચને માફી કેમ માગી?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અમિતાભ બચ્ચને તેમના તમામ ફેન્સની માફી પણ માંગી અને લખ્યું કે “હું તમને મારા ઘરની સમસ્યામાં સામેલ કરવા બદલ માફી માંગુ છું, પરંતુ ઠીક છે. હું હવેથી નહીં બોલીશ, આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો. પોતાની નવી ફિલ્મ ચેહરેની રિલીઝ વિશે વાત કરતા અમિતાભે લખ્યું કે “અત્યારે આ ફિલ્મ માત્ર થોડા રાજ્યોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેના કારણે કેટલાક દર્શકોને તેને જોવા માટે રાહ જોવી પડી શકે છે. પરંતુ અમે બધા થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છીએ.

અમિતાભ બચ્ચન શરૂઆતથી જ કામ પ્રત્યે સભાન છે. આ જ કારણ છે કે અભિનેતા આજે પણ ફિલ્મોમાં મજબૂત શૈલીમાં કામ કરી રહ્યા છે. સાથે જ સતત ટીવી શો પણ કરી રહ્યા છે, અને જાહેરાતોથી પણ ઘણું કમાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન દરેક ફિલ્મમાં કામ કરવા માટે 10 થી 15 કરોડ લે છે. તે જ સમયે, અભિનેતા KBC ના એક દિવસના શૂટિંગ માટે 2 કરોડ રૂપિયા લે છે. અમિતાભ બચ્ચન આવનારા સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે, જેમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘મેડડે’, ‘ગુડબાય’ અને ‘ધ ઇન્ટર્ન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Honey Singh Case: આ કારણે કોર્ટમાં હાજર થવામાંથી હની સિંહે માંગી મુક્તિ, કોર્ટે આપ્યો બારબરનો ઠપકો

આ પણ વાંચો: Video: જ્યારે ફિમેલ ફેને શાહરૂખ ખાનને કહ્યું ‘અક્ષય, આઈ લવ યુ’, જવાબ જાણીને તમે પણ થઈ જશો ફિદા

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">