5G Lawsuit : દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત, પેનલ્ટી 20 લાખથી ઘટાડીને 2 લાખ કરાઈ

અભિનેત્રી જુહી ચાવલા(Juhi Chawla) પર લગાવવામાં આવેલ 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સિંગલ બેંચના આદેશને પડકારવામાં આવ્યો હતો.

5G Lawsuit : દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત, પેનલ્ટી 20 લાખથી ઘટાડીને 2 લાખ કરાઈ
દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:52 PM

5G Lawsuit : 5G ટેક્નોલોજીના મામલામાં અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)ની ડિવિઝન બેંચનો નિર્ણય સામે આવ્યો છે. અભિનેત્રી જુહી ચાવલા પર લગાવવામાં આવેલ 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટ જુહી ચાવલા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં સિંગલ બેન્ચના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે બાદ 5G ટેક્નોલોજી (5G technology)ના રોલ આઉટ સામેની તેમની અરજીને ફગાવીને તેના પર 20 લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકારવામાં આવ્યો હતો. આ અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે કહ્યું હતું કે, જૂહી ચાવલાના પદનો ઉપયોગ “સમાજની ભલાઈ” માટે થઈ શકે છે.

આ કેસમાં જુહી ચાવલા સહિત બે અન્ય લોકોને રાહત

જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હી હાઈકોર્ટે 5G રોલ આઉટ કેસમાં અભિનેત્રી જૂહી ચાવલા વિરુદ્ધ દિલ્હી રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણની અરજી પર સુનાવણી કરી. આ કેસમાં જૂહી સિવાય બે વધુ લોકો પર 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે એવી શરત પણ મૂકી હતી કે, સેલિબ્રિટી હોવાને કારણે તે સમાજના ભલા માટે કંઈક કામ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જુહી ચાવલાના વકીલ સલમાન ખુર્શીદ

આવી સ્થિતિમાં જૂહી ચાવલાના વકીલ સલમાન ખુર્શીદે તેમના નિર્દેશ પર કોર્ટના સૂચનને સ્વીકાર્યું છે, ખુર્શીદે કહ્યું કે, જો ખર્ચની રકમ માફ કરી શકાય છે, તો તેઓ કારણને આગળ ધપાવવા માટે જઈ શકે છે.આ પછી બેન્ચે વકીલને પ્રસ્તાવ મૂક્યો કે colt amount ઘટાડી શકાય. પરંતુ આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી હતી. શરતમાં કહેવામાં આવ્યું હતું કે જુહીનેpublic related helpનું કામ કરવું પડશે.

5G રોલ આઉટ કેસમાં, જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેંચે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (DSLSA)ના સચિવને નોટિસ જાહેર કરીને અપીલ પર જવાબ માંગ્યો હતો અને સુનાવણી આજે એટલે કે 27 જાન્યુઆરી માટે અનામત રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR

આ પણ વાંચોઃ

Asaduddin Owaisi at Satta Sammelan : ઓવૈસીના અખિલેશ પર વાકપ્રહાર, કહ્યુ ‘અમે બાય બર્થ અને બાય ચોઈસ ભારતીય છીએ, ભારતની ચૂંટણીમાં પાકિસ્તાન અને જિન્નાહ શા માટે’

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">