પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત

પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત સંગઠનો પંજાબના 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે.

પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત
Rakesh Tikait - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 3:25 PM

ખેડૂત નેતાઓ બલબીર સિંહ રાજેવાલ અને હરમીત સિંહની પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) લડવાની જાહેરાત બાદ ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે તે પંજાબના ખેડૂત નેતાઓનો વ્યક્તિગત નિર્ણય છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) ને તેની સાથે કોઈ લેવાદેવા નથી અને તે પંજાબમાં ચૂંટણી લડી રહેલા ખેડૂત નેતાઓ માટે પ્રચાર કરવા જશે નહીં.

પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત સંગઠનો પંજાબના 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

ટિકૈત વિધાનસભાની ચૂંટણી નહીં લડે જો કે, કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની આગેવાની કરનાર SKMએ સ્પષ્ટતા કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા નથી. ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું હતું કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે અને ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ)ના બલબીર સિંહ રાજેવાલ સંયુક્ત સમાજ મોરચાના નેતા હશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાકેશ ટિકૈતે BKUની ચૂંટણી લડવાની સંભાવનાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે ‘તેઓ ન તો કોઈ ચૂંટણી લડશે કે ન તો કોઈ પક્ષ બનાવશે.’ તેણે કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે નહીં. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં BKUનું સ્ટેન્ડ શું હશે, તો તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી જ તેઓ ભાવિ વ્યૂહરચના જાહેર કરશે.

આગામી ચૂંટણીમાં BKU તેના ઉમેદવારો ઉભા રાખશે BKU ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે જુલાઈમાં મુઝફ્ફરનગરના સિસૌલીમાં કહ્યું હતું કે, ‘તમામ રાજકીય પક્ષોને જુઓ. જ્યારે તેમની સરકાર આવે છે ત્યારે તેઓ ખેડૂતોનું સાંભળતા નથી. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં BKU પોતાનો ઉમેદવાર ઉતારશે. કિસાન ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતને એસપી સાથે આગામી વિધાનસભા ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ BKUના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા તેને ઠુકરાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Omicron : દેશના આઠ રાજ્યો ઓમિક્રોનના હોટસ્પોટ બન્યા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ 48% કેસ નોંધાયા

આ પણ વાંચો : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ અને અમરિન્દર સિંહની મુલાકાત, આ મુદ્દા પર થઈ વાતચીત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">