Amit shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન, મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી

આજે 28 એપ્રિલના રોજ અમિત શાહે દ્વારકા (Dwarka) જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સૌ પ્રથમ દ્વારકા મંદિરમાં દર્શન કર્યા. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની (Marine Coastal Academy) મુલાકાત લીધી.

Amit shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન, મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી
Union Home Minister Amit Shah offers prayers at Dwarkadhish Temple
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 28, 2022 | 4:11 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આજે 28 એપ્રિલના રોજ અમિત શાહે દ્વારકા (Dwarka) જિલ્લાની મુલાકાત લીધી તેમણે સૌ પ્રથમ દ્વારકા મંદિરમાં દર્શન કર્યા. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની (Marine Coastal Academy) મુલાકાત લઇ મરીન સુરક્ષાને લઇ ચર્ચા કરી.

પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. અમિત શાહે પરિવારજનો સાથે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. એટલું જ નહિં ભાજપના અગ્રણીઓએ દ્વારકાધીશની છબી આપીને તેમનું સ્વાગત કર્યુ હતુ. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિઝિટીંગ બૂકમાં એન્ટ્રી પણ કરી હતી. હવે ગૃહપ્રધાનના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી

ગૃહપ્રધાન અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે દ્વારકાના મોજપમાં મરીન કોસ્ટલ એકેડમીની મુલાકાત લીધી. અમિત શાહે મરીન પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓની પીઠ થાબડી અને તેમની સાથે સંવાદ કરીને કામગીરીને બિરદાવી. દેશની સુરક્ષામાં મરીન પોલીસ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો છે. જેની સુરક્ષા મરીન પોલીસ સંભાળે છે.

પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

બીજી તરફ 29 મેના રોજ અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે. જ્યાં પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત. ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે. નડિયાદથી અમિત શાહ સાંજે અમદાવાદ પહોંચશે.

આ તરફ અમદાવાદ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નારણપુરામાં બનવા જઈ રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ. 631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કોમ્પ્લેક્સમાં એક સાથે 300 ખેલાડીઓ રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં એક્વેટિક સ્ટેડિયમ, ઇન્ડોર ગેમ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, 6 ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતના મેદાન પણ હશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">