AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: AAP દ્વારા 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર, વાંચો કોને ક્યાંથી મળી ટિકીટ?

અમદાવાદની નિકોલ બેઠક પરથી  અશોકભાઈ ગજેરા અને અમદાવાદની  સાબરમતી  બેઠક ઉપરથી  જસવંત ઠાકોરની  પસંદગી કરવામાં આવી છે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 

Gujarat Election 2022:  AAP દ્વારા 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર, વાંચો કોને ક્યાંથી મળી ટિકીટ?
ગોપાલ ઇટાલિયાએ જાહેર કરી નવા ઉમેદવારોની યાદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 1:28 PM
Share

આમ આદમી પાર્ટીના  (AAP) વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.  આમ આદમી પાર્ટીની આ પાંચમી યાદી છે અને  તેમાં સુરત, અમદાવાદ,  (Ahmedabad) ભૂજ, ઇડર, ટંકારા સહિતની કેટલીક બેઠક માટેના  નામ જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં  (Gujarat vidhan sabah election 2022) હવે ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે  જ્યના અલગ અલગ વિધાનસભા બેઠકો ઉપરથી આજે બાર જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા અલગ અલગ ક્ષેત્રના લોકોના આમ આદમી પાર્ટીમાં જોડીને તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. નવા વિચાર સાથે અમારી પાર્ટી સામાન્યમાં સામાન્ય માણસને વિધાનસભામાં પહોંચવા માટેની તક આપી રહી છે.વ્યારા વિધાનસભા બેઠક પરથી બીપીનભાઈ ચૌધરીને જાહેર કરાયા છે.

પત્રકાર પરિષદ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે  અત્યાર સુધીમાં 41 ઉમેદવાર જાહેર ચુક્યા છે. આજે કુલ 12 જેટલો ઉમેદવારોના નામ જાહેર થયા છે. રાજ્યભરની અલગ અલગ વિધાનસભાના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કર્યા છે . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે  અમારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે પહેલા માત્ર ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ ઉમેદવારોના નામ જાહેર થતા હતા પરંતુ અમે પહેલાથી જ નામ જાહેર કરી દઈએ છે. જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે અને આ પ્રથા જે છે તે આમ આદમી પાર્ટી જ શરૂ કરી રહી છે.

અમદાવાદની નિકોલ બેઠક પરથી  અશોકભાઈ ગજેરા અને અમદાવાદની  સાબરમતી  બેઠક ઉપરથી  જસવંત ઠાકોરની  પસંદગી કરવામાં આવી છે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

નવા 12 ઉમેદવારોની યાદી  જાહેર

  1. ભુજ – રાજેશભાઇ પંડોરીયા
  2. ઇડર – જ્યંતી ભાઈ પ્રણામી
  3. અમદાવાદ નિકોલ – અશોકભાઈ ગજેરા.
  4. અમદાવાદ સાબરમતી – જસવંત ઠાકોર
  5. ટંકારા – સંજય ભટાસણા
  6. કોડિનાર – વાલજી મકવાણા
  7. બાલાસિનોર – ઉદેયસિંહ ચૌહાણ
  8. મોરવા હડફ – બનાભાઈ ડોમોર
  9. ઝાલોદ – અનિલ ગરાસિયા
  10. ડેડિયાપાડા – ચૈતર વસાવા
  11. વ્યારા – બિપિન ચૌધરી
  12. મહુધા – રવજી વાઘેલા

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">