Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી, વહેલી જાહેર કરાઈ છેઃ ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે.

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી, વહેલી જાહેર કરાઈ છેઃ ચૂંટણી પંચ
rajiv kumar, chief election commissioner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 1:46 PM

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જાહેર કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી નહી વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત ફેબ્રુઆરી 2023માં પૂર્ણ થાય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે યોજેલી પત્રકાર પરિષદમાં, ગુજરાતમાં ચૂંટણી કેમ મોડેથી જાહેર કરાઈ છે તેવા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, મોડી નહી વહેલી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરતા પૂર્વે અનેક પરિબળોને ધ્યાને લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદત ક્યારે પૂર્ણ થાય છે તે પણ જોવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મોડી જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર કર્યાના દિવસથી ગુજરાત વિધાનસભાની મુદત પૂર્ણ થવામાં 110 દિવસ બાકી રહે છે. આ ઉપરાંત જો મતગણતરીના દિવસથી વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત જોઈએ તો, 72 દિવસ બાકી રહે છે. એટલે કે મતગણતરીના 72માં દિવસે વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ કે, અમે ગમે એટલુ કહીશુ પણ અમે નિષ્પક્ષ હોવા અંગેની જાણકારી અમારા કાર્યથી જ જાણી શકશો. ભૂતકાળમાં પણ અનેક રાજકીયપક્ષોએ ઈવીએમ ઉપર શંકા ઉઠાવી હતી. આ જ ચૂંટણીમાં સવાલ ઉઠાવનાર રાજકીય પક્ષના ઉમેદવાર જીતી જાય તો કશુ કહેતા નથી. એવુ જ પરિણામ બાબતે પણ છે. જો તેમના ઉમેદવાર જીતી જાય તો કરાયેલી તમામ ફરિયાદ માત્ર કાગળ પરજ રહેવા દેવા કહેવામાં આવે છે. પંચ હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને રહેશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">