AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રોડ શો સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ હવે ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ પૂર્વ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે પોતાના મતવિસ્તારમાં રોડ તો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.

Gujarat  Election 2022 : રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રોડ શો સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
Rajkot Congress Candidate Indranil Rajyaguru Road Show
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 18, 2022 | 12:03 AM
Share

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ હવે ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ પૂર્વ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે પોતાના મતવિસ્તારમાં રોડ તો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભગવતી પરા વિસ્તારમાં લક્ઝરીયસ કારમાં બેસીને રોડ શો કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ઇન્દ્રનીલ રાજ્યગુરુને ઠેર ઠેર લોકોએ આવકાર્યા હતા.રાજ્યગુરૂના રોડ શોમાં તિરંગા અને કોંગ્રેસના ઝંડાથી વાતાવરણ કોંગ્રેસમય બની ગયુ હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુ વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં ચૂંટાયા હતા ભાજપના ઉમેદવાર કશ્યપ શુક્લ સામે ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા જોકે વર્ષ 2017 માં તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિજય રૂપાણી સામે તેની હાર થઈ હતી

10 વર્ષમાં લોકોનો પ્રેમ બમણો થઈ ગયો છે- ઇન્દ્રનીલ

ચૂંટણી પ્રચાર અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 2012માં હું આ વિસ્તારમાંથી ચૂંટણી માં ઉભો રહ્યો હતો અને લોકોએ મને જીતાડ્યો હતો દસ વર્ષ બાદ ફરી હું લોકો પાસે મત માંગવા માટે આવ્યો છું અને લોકોનો પ્રેમ પણ બમણો થઈ ગયો છે 2012માં હું નવો હતો 2022 માં હું અનુભવી થઈ ગયો છું અને લોકો ફરી મને આ વિસ્તારમાંથી ચૂંટાવશે

પાટીદાર મતદારો કોને ફાયદો કરાવશે ?

આ વિધાનસભા સીટ પર ગત ટમમાં લેવા પાટીદાર સમાજમાંથી અરવિંદ રૈયાણી ઉમેદવાર હતા અને તેમને જીત મળી હતી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાટીદાર નેતા પર પસંદગી ઉતારી નથી ત્યારે આ સીટનો મદાર પાટીદાર વોટ બેન્ક પર આધારિત થઈ ગયો હોય તેવું હાલમાં લાગી રહ્યું છે જો કે આમ જ બી પાર્ટી છે પાટીદાર યુવા નેતાને મેદાને ઉતાર્યા છે ત્યારે મતદારો ને રીઝવવા તમામ પક્ષો મહેનત કરી રહ્યા છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">