5 State Assembly Election Results 2021 : મતોની ગણતરીની પ્રક્રિયા ધીમી ચાલશે ,જાણો કેમ પરિણામો જાહેર થવામાં વધુ સમય લાગશે

5 State Assembly Election Results 2021 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. કોરોનાકાળમાં સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતોની ગણતરી કરવામાં આવી રહી છે.

5 State Assembly Election Results 2021 : મતોની ગણતરીની પ્રક્રિયા ધીમી ચાલશે ,જાણો કેમ પરિણામો જાહેર થવામાં વધુ સમય લાગશે
VOTE COUNTING FILE IMAGE
Follow Us:
| Updated on: May 02, 2021 | 10:20 AM

5 State Assembly Election Results 2021 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. કોરોનાકાળમાં સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતોની ગણતરી કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે મતગણતરી પ્રક્રિયા થોડી ધીમી થી શકે છે જેના કારણે ચૂંટણીનાં પરિણામો મોડા જાહેર થશે. કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મત ગણતરી કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય ઘણા પરિબળો છે જેના કારણે ચૂંટણીના પરિણામો માટે મોડુ થઈ શકે છે.

પરિણામમાં થતાં વિલંબ અંગે નિષ્ણાંતો કહે છે કે સામાન્યરીતે બેથી ત્રણ કલાકમાં ટ્રેન્ડ જણાઈ જતો હતો કે ક્યા પક્ષ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ વખતે પાંચથી છ કલાકનો સમય લાગી શકે છે.

નિષ્ણાંતો અનુસાર આ પાછળ પાંચ મોટા કારણો છે જેના કારણે ચૂંટણીના પરિણામો મોડા આવી શકે છે. પ્રથમ કારણ તેમણે કહ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને પોસ્ટલ બેલેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જે ગણતરી કરવામાં સમય લેશે. આ વખતે વડીલો અને અપંગોને પણ પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવાનો અધિકાર મળ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વખતે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ઈવીએમ મશીનોની સંખ્યા પણ વધારવામાં આવી છે. આ વખતે ઇવીએમની સંખ્યા પાછલી અનેક ચૂંટણીઓની તુલનાએ આશરે 30 ટકા વધારે છે.

અગાઉ પરિણામો સામાન્ય રીતે લગભગ 14-15 રાઉન્ડમાં આવતા હતા પરંતુ આ વખતે મતની ગણતરી 18 થી 20 રાઉન્ડમાં કરવામાં આવશે. આ વખતે કોષ્ટકોની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે જ્યાં પહેલાં 15 કોષ્ટકો રહેતા હતા આ સમયે ફક્ત સાત કોષ્ટકો હશે. સોસીયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">