JNUમાં MBA કરવાનો મોકો, એડમિશન માટે આ છે એલિઝિબિલિટી ક્રાઈટેરિયા

Jawaharlal Nehru Universityમાં MBA કોર્સમાં એડમિશન લેવાની તક છે. પ્રવેશ માટે ઉમેદવારોના CAT સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે.

JNUમાં MBA કરવાનો મોકો, એડમિશન માટે આ છે એલિઝિબિલિટી ક્રાઈટેરિયા
Jawaharlal Nehru University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 9:38 AM

MBA અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તક છે. અટલ બિહારી વાજપેયી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, Jawaharlal Nehru Universityએ શનિવારે તેની 5મી બેચ માટે પ્રવેશની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓ પાસે MBA એડમિશન માટે અરજી કરવા માટે 15 માર્ચ સુધીનો સમય છે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખ પહેલા પ્રવેશ માટે અપ્લાય કરી શકે છે. વિદ્યાર્થીઓને JNUમાં ફુલ ટાઈમ MBA પ્રોગ્રામ કરવાની તક આપવામાં આવશે.

JNU MBA Admission માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે. જનરલ, OBC, EWS ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં 50 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. SC, ST, PWD ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ માપદંડ 45% ગુણ છે.

આ પણ વાંચો : Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિઝલ્ટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ અરજી કરવી જોઈએ

જે ઉમેદવારો ગ્રેજ્યુએશનની ડિગ્રીની ક્વલિફિકેશન ની પરીક્ષામાં બેઠા છે અથવા પરીક્ષામાં હાજર છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ JNU MBA પ્રવેશ માટે અરજી કરી શકે છે. જો આવા વિદ્યાર્થીઓની પસંદગી થશે તો તેમને યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવશે. એકવાર લાયકાત પૂર્ણ થયા પછી દસ્તાવેજો સબમિટ થતાંની સાથે જ પ્રવેશ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા શું છે?

JNUમાં MBA પ્રોગ્રામમાં પ્રવેશ ફક્ત તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેઓ IIM દ્વારા આયોજિત કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2022માં પાસ થયા છે. JNU MBA પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. આ બંને તબક્કા માટે વિદ્યાર્થીઓને CAT સ્કોરના આધારે શોર્ટ-લિસ્ટ કરવામાં આવશે.

CAT સ્કોર મેરિટના આધારે ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દરેક કેટેગરી માટે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા કરતાં સાત ગણી હશે. સીએટી સ્કોર, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુમાં મેળવેલા માર્કસના આધારે પસંદગીના ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં CAT સ્કોરનું વેઇટેજ 70 ટકા, ગ્રુપ ડિસ્કશનનું 10 ટકા અને પર્સનલ ઇન્ટરવ્યૂનું 20 ટકા રહેશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">