Success Story: જૈવિક ખેતીમાં લાખોની કમાણી કરી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા ઉદાહરણરૂપ

હવે આસપાસના ગામોના ખેડૂતો પણ જયરામ પાસેથી માર્ગદર્શન લેવા આવવા લાગ્યા છે. કારણ કે હવે ઓર્ગેનિક ખેતી પર વધુ ચર્ચા થઈ રહી છે. ગાયકવાડે સાબિત કર્યું છે કે જો ખેડૂત રાસાયણિક મુક્ત (Chemical Free Farming) ખેતી યોગ્ય રીતે કરે તો તેને નુકસાન થતું નથી.

Success Story: જૈવિક ખેતીમાં લાખોની કમાણી કરી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા ઉદાહરણરૂપ
Jairam Gaikwad, an organic farmer in Madhya Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 2:11 PM

આ સમયે ઓર્ગેનિક ખેતી ખૂબ ચર્ચામાં છે. આમાં મધ્યપ્રદેશ સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમામ ખેડૂતોએ તેમની જમીનના નાના ભાગમાં જૈવિક ખેતી કરવી જોઈએ. બેતુલ જિલ્લાના બાગોલી ગામના ખેડૂત જયરામ ગાયકવાડ આવા જ એક ખેડૂત (Farmers)છે. તેમની પાસે પોતાની 30 એકર જમીન છે, જેમાંથી માત્ર 10 એકર જમીનનો સજીવ ખેતી (Organic Farming) માટે ઉપયોગ કરીને તેઓ વાર્ષિક 35 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. અન્ય ખેડૂતો માટે આ એક સારું ઉદાહરણ છે જેઓ વિચારે છે કે આવી ખેતીમાં કોઈ ફાયદો નથી. મધ્યપ્રદેશમાં 17 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે. અહીં લગભગ સાડા આઠ લાખ ખેડૂતો આવી ખેતી કરે છે. જેમાંથી એક છે જયરામ ગાયકવાડ.

જયરામ પાંચ એકરમાં શેરડી, બે એકરમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ, ગૌશાળા અને ગોબર ગેસ પ્લાન્ટ, દોઢ એકરમાં ઓર્ગેનિક ઘઉં અને બાકીના દોઢ એકરમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે. ગૌશાળામાં તેમની પાસે 55 ગાય છે, જેમાંથી તેઓ દરરોજ લગભગ 150 લિટર દૂધ મેળવે છે. તેઓ તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યા છે. જયરામ પોતાની મહેનતથી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

જયરામ છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે

જયરામ કહે છે કે તેઓ મધ્ય પ્રદેશ સ્ટેટ ઓર્ગેનિક સર્ટિફિકેશન ઓર્ગેનાઈઝેશન ભોપાલમાં નોંધણી કરાવ્યા બાદ છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે, જે બજારમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જે સામાન્ય ગોળ કરતાં વધુ સારો છે. તે સવારનું દૂધ બજારમાં વેચે છે અને સાંજનું દૂધ માવા, પનીર, દહીં અને મઠ્ઠો તૈયાર કરીને વેચે છે. આનાથી તેમને સારી આવક મળે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અન્ય ખેડૂતો રસાયણ મુક્ત ખેતીની શીખ મેળવી રહ્યા છે

ગાયકવાડ કહે છે કે ઓર્ગેનિક ખાતર તરીકે તેઓ વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે, જેનું વેચાણ તેમને સારી કમાણી સાથે ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત પણ કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરીને કૃષિ ક્ષેત્રે આવેલી નવી ટેક્નોલોજી સાથે પોતાનું કામ અને જ્ઞાન વધારતા રહે છે.

હવે આસપાસના ગામોના ખેડૂતો પણ જયરામ પાસેથી માર્ગદર્શન લેવા આવવા લાગ્યા છે. કારણ કે હવે ઓર્ગેનિક ખેતી પર વધુ ચર્ચા થઈ રહી છે. ગાયકવાડે સાબિત કર્યું છે કે જો ખેડૂત રાસાયણિક મુક્ત (Chemical Free Farming) ખેતી યોગ્ય રીતે કરે તો તેને નુકસાન થતું નથી.

આ પણ વાંચો: Viral: ખતરનાક સાપને પકડતા મહિલા વનકર્મીની બહાદુરીના લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો: શું વિટામિન ડી પોસ્ટ કોવિડ -19 ની તીવ્રતા ઘટાડે છે? જાણો શું કહે છે અભ્યાસ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">