મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો

નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર સોલનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મશરૂમના કચરામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે.

મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો
Mushroom (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:42 PM

હવે મશરૂમ (Mushroom)ના કચરાથી ખેતી અને બાગાયતના કામમાં ફાયદો થશે. મશરૂમનો પાક લઈ લીધા પછી ખુલ્લામાં ફેંકવામાં આવતા કચરામાંથી ખેડૂતો જૈવિક ખાતર (Organic manure)તૈયાર કરી શકે છે. નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર (National Mushroom Research Center)સોલનના નિષ્ણાતોએ મશરૂમના કચરા (Mushroom waste)ને ખેતી અને બાગાયત માટે શ્રેષ્ઠ ગણાવ્યું છે. સોલન જિલ્લા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ખેડૂતો (Farmers)એ કચરામાંથી ખાતર તૈયાર કરીને ખેતરોમાં નાખવાનું શરૂ કર્યું છે.

નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર સોલનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મશરૂમના કચરામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ડીએમઆરના નિષ્ણાતોના મતે મશરૂમના કચરામાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો અને માળીઓ મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે. આ માટે સ્વચ્છ જગ્યાએ ખાડો ખોદ્યા પછી મશરૂમનો કચરો 8થી 16 મહિના સુધી સારી રીતે સડી જાય પછી તૈયાર કરેલ ખાતરનો ઉપયોગ કરી શકાય છે.

કાચા કચરા દ્વારા જમીનને નુકસાન

જાગૃતિના અભાવને કારણે ઘણી વખત ખેડૂતો કાચા મશરૂમનો કચરો ખેતરમાં ફેંકી દે છે. જેના કારણે જમીનને નુકસાન થાય છે. ખુલ્લામાં મશરૂમનો કચરો છોડવાથી અનેક પ્રકારની પર્યાવરણીય સમસ્યાઓ થાય છે. આનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થાય છે. ઘણા હાનિકારક ક્ષાર જમીનની નીચે પાણીમાં ભળી જાય છે. તેમાં કાર્બન અને નાઈટ્રોજનની વધુ માત્રાને કારણે બીજા ઘણા બેક્ટેરિયાનો ઉપદ્રવ થાય છે.

દર વર્ષે પાંચ લાખ મેટ્રિક ટન કચરો પેદા થાય છે

ભારતમાં દર વર્ષે લગભગ પાંચ લાખ મેટ્રિક ટન મશરૂમ કચરો ઉત્પન્ન થાય છે. તેમાં 1.9 ટકા નાઈટ્રોજન, 0.4 ફોસ્ફરસ અને 2.4 ટકા પોટેશિયમ હોય છે. તે જમીનમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે અને ફળદ્રુપ ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. મશરૂમનો કચરો પાંચ ટકાના દરે ખેતરોમાં નાખવાથી પોટેશિયમ અને ફોસ્ફરસની ઉણપ દૂર થશે. જો તેને 25 ટકાના દરે ખેતરોમાં ભેળવવામાં આવે તો નાઈટ્રોજનની ઉણપ પણ દૂર થાય છે.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: Success Story: સર્વશ્રેષ્ઠ બટાકા ખેડૂતના એવોર્ડથી સન્માનિત આ ખેડૂતની સફળતાનો છે એક જ મૂળમંત્ર

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">