સરકારના પ્રયાસોને સાકાર કરી રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂતોની આવક વધારવામાં થશે મદદરૂપ

દેશભરમાં ફેલાયેલ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના 700 થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) પણ ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહ્યા છે.

સરકારના પ્રયાસોને સાકાર કરી રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂતોની આવક વધારવામાં થશે મદદરૂપ
Farmers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:16 PM

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક (Farmers Income) બમણી કરવા માટે પ્રયત્નશીલ છે. આ કાર્યમાં તમામ એજન્સીઓ અને સરકારી સંસ્થાઓ આ કાર્યને પૂર્ણ કરવામાં સહયોગ આપી રહી છે. દેશભરમાં ફેલાયેલ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના 700 થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) પણ ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રે પણ આવી જ પહેલ શરૂ કરી હતી, જે હવે વળતર આપી રહી છે.

5-6 ખેડૂતો સાથે શરૂ થયેલી સફર આજે એક કંપનીનું સ્વરૂપ ધારણ કરી ચુકી છે. તેમાં જોડાઈને તમામ ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે અને ખેતીમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે. નાદિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી ખેડૂતો હવે રીંગણ, મરચાં, કઠોળ, કેળા, મેરીગોલ્ડ ઉપરાંત કોબી કેટેગરીના શાકભાજીની ખેતી (Vegetables Farming) કરી રહ્યા છે. ખુલ્લા મેદાનો અને વિવિધ સંરક્ષિત માળખામાં રંગબેરંગી કેપ્સિકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

FPC ની મદદથી ઉત્પાદનો મોટા બજારોમાં પહોંચે છે ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ એટલે કે FPC ની મદદથી ખેડૂતોની ઉપજ મોટા બજારોમાં પહોંચી રહી છે. પાકની ખરીદી કર્યા બાદ નાણા એફપીસીમાં જાય છે અને પછી અહીંથી વિવિધ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરવામાં આવે છે. સતત માગને કારણે FPCની હાજરીએ બજારનું જોખમ ઓછું કર્યું છે. આમ કરીને ખેતીએ ઉદ્યોગનું સ્વરૂપ લીધું અને એક હજાર ચોરસ મીટર જમીન પર વાર્ષિક આવક 3 લાખ 64 હજાર સુધી પહોંચી ગઈ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ સાથે, FPC ને જંતુનાશકો, બીજ, પોલી પેક, પોલી ટ્રે, બંચ કવર અને અન્ય પ્રકારની પેકિંગ સામગ્રીના જથ્થાબંધ અને છૂટક વેચાણની પણ પરવાનગી મળી છે. આ સાથે FPCની વાર્ષિક આવક 2 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નફો વધ્યો, ત્યારે ઘણા સ્થાનિક લોકો પણ ફરી એકવાર કૃષિ વ્યવસાયમાં જોડાયા.

હવે ખેડૂતો પોલી હાઉસમાં પણ શાકભાજી ઉગાડે છે ખેડૂતો હવે પોલી હાઉસ અને શેડ નેટ હેઠળ તમામ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. નાદિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમને વૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન આપવા માટે સમય સમય પર તકનીકી સહાય પૂરી પાડીને FPC સાથે સક્રિયપણે સંકળાયેલું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રયાસોથી વિસ્તારના ખેડૂતો બે વર્ષમાં FPCના સક્રિય સભ્ય બન્યા છે અને તેમની આવક ટૂંકા ગાળામાં બમણીથી પણ વધુ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6910 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">