AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો પાકના બચાવ માટે કરો આ ઉપાય

કપાસના પાક પર ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. કપાસના પાકને બચાવવા માટે સરકાર દ્વારા કૃષિ અને બાગાયત વિભાગ સાથે ચર્ચા દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા જંતુના હુમલાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. ખેડૂતોએ કપાસના પાકમાં પિંક બોલવોર્મના નિયંત્રણ માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો પાકના બચાવ માટે કરો આ ઉપાય
Cotton Crop
| Updated on: Dec 25, 2023 | 12:44 PM
Share

દેશના ઘણા રાજ્યોમાં કપાસની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં પણ ખેડૂતો કપાસની ખેતી દ્વારા નફો મેળવી રહ્યા છે. કપાસના પાકમાં સમયાંતરે રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે છે, નહીં તો પાક નુકશાનીની શક્યતા રહે છે. કપાસમાં ખાસ કરીને ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. તેથી તેનાથી થતા નુકશાનથી ખેડૂતોએ પાક બચાવવા આ ઉપાયો કરવા જોઈએ.

કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું

રાજસ્થાનના મુખ્ય પાક પૈકી એક એવા કપાસના પાક પર ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. કપાસના પાકને બચાવવા માટે રાજસ્થાન સરકાર દ્વારા કૃષિ અને બાગાયત વિભાગ સાથે ચર્ચા દરમિયાન, એડીજી સીડ્સ અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જંતુના હુમલાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. ખેડૂતોએ કપાસના પાકમાં પિંક બોલવોર્મના નિયંત્રણ અને પાકને બચાવવા માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

1. વિભાગીય ભલામણો મુજબ યોગ્ય સમયે પાકનું વાવેતર કરો.

2. જંતુઓ પર નજર રાખવા માટે ફેરોમોન ટ્રેપ લગાવો.

3. ઓછી ઉંચાઈવાળી અને ટૂંકા ગાળામાં પાકતી જાતોને પ્રાથમિકતા આપવી જોઈએ.

4. સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિરસા, હરિયાણા દ્વારા જાહેર કરાયેલ સમય પત્રક મુજબ જ્યારે પાક 45-60 દિવસનો થાય ત્યારે લીમડા આધારિત જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.

આ પણ વાંચો : ખેડૂતો ભારે હૈયે નાળિયેરીના બગીચા કાપી નાખવા બન્યા મજબુર, સફેદ માખીનો ઉપદ્રવ આવતા ઉત્પાદનને પડ્યો મોટો ફટકો

5. કપાસનો પાક જ્યારે 60-120 દિવસનો હોય, ત્યારે સિન્થેટિક પાયરેથ્રોઇડ્સનો છંટકાવ કરશો નહીં અને ભલામણ મુજબ અન્ય જંતુનાશકોનો છંટકાવ કરવો.

6. પાકનું વાવેતર કરતા પહેલા ખેડૂતોને ખેતરમાં રાખેલા ડાળખાને સાફ કરવા, અડધા પાકેલા બીજને એકત્રિત કરીને તેનો નાશ કરવો અને ખેતરથી દૂર સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરવાની સલાહ છે.

7. જિનિંગ મિલોમાં કપાસના જિનિંગ બાદ બાકી રહેલી સામગ્રીનો નાશ કરવો જોઈએ અને કપાસના જિનને ઢાંકી દેવા જોઈએ, જેથી તેમાંથી પેદા થતા જંતુઓ ફેલાઈ નહીં.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">