e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ?

e-Shramik Card: ઈ-શ્રમ પોર્ટલ પર થઈ રહી છે નોંધણી, જાણો ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ ?
e-Shramik Card for Farmers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:16 PM

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઇ-શ્રમિક કાર્ડ (E-Shramik Card) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે મોટી સંખ્યામાં કામદારો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં, 1 કરોડથી વધુ કામદારોએ ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારો, જેમણે ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવ્યા છે, તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર મળી રહ્યું છે. જો ભવિષ્યમાં કામદારો માટે કોઈ યોજના આવે, તો તેનો લાભ આના દ્વારા આપવામાં આવશે. આ સ્થિતિમાં તે ભવિષ્યમાં કામદારો માટે ખૂબ મહત્વનું બની શકે છે.

માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ પાત્ર છે

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

પોર્ટલ પર નોંધણી કરનારા લોકોની સંખ્યા 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર અને પછીના લાભને કારણે ઝડપથી વધી રહી છે, પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ? તો જવાબ છે ના. માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે.

ભારત સરકાર દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સર્વાંગી કલ્યાણ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આ માટે સરકારે એક ઈ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણપણે મફત છે.

16 થી 59 વર્ષના કામદારો નોંધણી કરાવી શકે છે

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે આવકનો કોઈ માપદંડ નથી. જો કે, કામદાર આવકવેરો ચૂકવનાર ન હોવો જોઈએ. કોઈ પણ અસંગઠિત ક્ષેત્રના કામદાર, જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોય, તે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે. નોંધણી માટે આધાર નંબર, મોબાઈલ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતા જેવા દસ્તાવેજો જરૂરી છે.

પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે સરકારે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર – 14434 પણ બહાર પાડ્યો છે. નંબર પર કોલ કરીને, કામદારો આ અંગે વધુ માહિતી અને પ્રક્રિયા જાણી શકે છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે. પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી રાજ્ય સરકારોના વિભાગો સાથે પણ વહેંચવામાં આવશે.

આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : Agriculture : ICAR ના ‘કૃતજ્ઞ’ હેકાથોનમાં તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ઈનામ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">