Rooftop Gardening: થોડી મહેનતથી ઘરની છત પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો સરળ રીત

હવે મોટી સંખ્યામાં લોકો ઘરની છત (Rooftop Gardening) પર બગીચા કરીને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવાની બે રીત છે. ચાલો જાણીએ.

Rooftop Gardening: થોડી મહેનતથી ઘરની છત પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો સરળ રીત
Rooftop GardeningImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 1:49 PM

બજારમાં ઉપલબ્ધ શાકભાજીને ઉગાડવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે. આ સ્થિતિમાં લોકોએ પોતાનો વૈકલ્પિક રસ્તો પણ શોધવાનું શરૂ કરી દીધુ છે. હવે મોટી સંખ્યામાં લોકો ઘરની છત (Rooftop Gardening)પર બગીચા કરીને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવાની બે રીત છે. પ્રથમ પદ્ધતિ ઓર્ગેનિક છે, જેમાં શાકભાજીને જમીનની અંદર બોરી, ટ્રે અને ગમલાઓમાં માટી અંદર લગાવામાં આવે છે. તેની વૃદ્ધિ માટે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે. આ સાથે તે છોડને સમયાંતરે સિંચાઈ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

આપને જણાવી દઈએ કે કેટલીક રાજ્ય સરકારો ઘરની છત પર ગાર્ડનિંગ માટે સબસિડી પણ આપે છે. બીજી પદ્ધતિ થોડી અનોખી છે. આને હાઈડ્રોપોનિક ટેકનોલોજી કહેવામાં આવે છે. આ ટેકનિકની ખાસિયત એ છે કે તેમાં છોડ રોપવા માટે માટીની જરૂર પડતી નથી. આમાં પાણીની મદદથી ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સિવાય ક્લાઈમેટ કંટ્રોલની જરૂર નથી.

હાઈડ્રોપોનિક ખેતી (Hydroponic Farming) માટે લગભગ 15થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે. આમાં 80થી 85 ટકા ભેજવાળા વાતાવરણમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. હાઈડ્રોપોનિક ટેક્નોલોજી વડે આપણે પાલક, બટાકા, ટામેટાં, લીલા મરચાં, ફુદીનો, લુફા, ભીંડા જેવાં લીલાં શાકભાજી ખૂબ જ સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ ઉપરાંત તે શાકભાજી પણ આ ટેક્નોલોજી દ્વારા ઉગાડી શકાય છે જે વિદેશી ગણાય છે. માર્કેટમાં આ શાકભાજીના ભાવ પણ ખૂબ ઊંચા છે. બંને રીતે ઉગાડવામાં આવતી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેનો કોમર્શિયલ રીતે પણ ઉપયોગ કરી શકાય છે. આવા ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે કે જ્યાં તેઓ ઘરની બાલ્કની અને ટેરેસ પર મોટા પાયે શાકભાજી અથવા ફળો વેચીને સારો નફો કમાઈ રહ્યા છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આ પણ વાંચો: ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માગ, ભાવ ઘટવાથી ખેડૂતો પરેશાન

આ પણ વાંચો: On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">