AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર

અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:00 AM
Share

વડોદરામાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એક શખ્સને ઢોર માર મારતા મોત થયું છે. ખોડિયારનગરના બે શખ્સોએ બનેવી રાજુનાથને લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક ઢોર માર મારતા તેનું મોત થયું છે. ગોલ્ડન ચોકડી નજીક ભંગારનો વેપાર કરતા મૂળ રાજસ્થાનના બે યુવકોનું ચારથી પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. બેટરી ચોરીની શંકાએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

આ પણ વાંચો :Tender Today: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે. મિકે. વિભાગના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

મરચા ખવડાવીને મૃતકને ગળા અને મોઢામાં અસહ્ય બળતરા થઈ હતી.પછી તેને પાણી ન આપતા તે બેભાન થઈ ગયો હતો. બે દિવસ સુધી અપહરણ દરમિયાન માત્ર એકવાર વડાપાઉં ખવડાવ્યો હતો. રાજુનાથ નામના શખ્સનું મોત થતા તેનો મૃતદેહ હાલોલ નજીક ફેંકી દીધો હતો. જો કે હરણી પોલીસે મૃતદેહ શોધી કાઢયો હતો. હત્યારાઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો

આ અગાઉ નવા વાડજ વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો હતો. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે રણજીત ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી હતી. જે વેપારીઓને ધંધો કરવા ખંડણીની માગ કરતો હતો.

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">