સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં

|

Sep 28, 2020 | 1:34 PM

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર […]

સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં

Follow us on

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર લેવાને બદલે નાસી જવું યોગ્ય લાગ્યુ છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article