કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર […]
Follow us on
કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર લેવાને બદલે નાસી જવું યોગ્ય લાગ્યુ છે.