SURAT : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGએ દબોચ્યો, જાણો અગાઉ કેટલાની ધરપકડ થઇ છે ?

Surat Crime News : શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યોવિરુદ્ધ ડિંડોલી પોલીસે અગાઉ Gujctocનો ગુનો નોંધ્યો હતો, જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.

SURAT : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGએ દબોચ્યો, જાણો અગાઉ કેટલાની ધરપકડ થઇ છે ?
Surat SOG arrested banti gang leader Kailash Patil under gujctoc
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 04, 2022 | 2:44 PM

ગુજરાતમાં સૌથી વધુ Gujctocના ગુના સુરતમાં જ નોંધાયા હશે. આવી પ્રજાને રંજાડતી ગેંગના માણસોમાંથી કેટલાક જેલમાં છે અને કેટલાક ગાયબ છે.

SURAT : શહેરમાં ગંભીર ગુના આચરતી કેલિયા આંબા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGની ટીમે જલગાંવના પારોલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને ત્યાંથી દબોચી લીધો હતો. Gujctoc અંતર્ગત આ ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં અગાઉ તેના 11 સાગરિતતોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યાં છે. જયારે મુખ્યગેંગ લીડર કૈલાસ પાટીલ નાસતો ફરતો હતો.

સુરત શહેરમાં પોલીસ દ્વારા શહેર SOG પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ગંભીર ગુના આચરી શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યોવિરુદ્ધ ડિંડોલી પોલીસે અગાઉ Gujctocનો ગુનો નોંધ્યો હતો, જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.

સોંપવામાં આવેલી તપાસના આધારે SOGની ટીમના ASI જલુભાઈ દેસાઇ અને અશોક લુનીને ખાનગી રાહે માહીતી મળી જેના આધારે ટેકનિકલ મદદથી જાણકારી મેળવી હતી કે આ ગેંગનો મુખ્ય લીડર આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલ જલગાંવ જિલ્લાના પારૂલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને મળવા આવવાનો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ બાતમીના આધારે સુરત શહેર SOG દ્વારા રવાના કરાયેલી ટીમે જલગાંવ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ટ્રેપ ગોઠવી કૈલાસ પાટીલને દબોચી લીધો હતો. બાદ આજરોજ 4 જાન્યુઆરીએ તેને સુરત લાવવામાં આવ્યો હતો.જેનેકોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ Gujctocના ગુના સુરતમાં જ નોંધાયા હશે. આવી પ્રજાને રંજાડતી ગેંગના માણસોમાંથી કેટલાક જેલમાં છે અને કેટલાક ગાયબ છે જેથી શાંતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Surat Metro Rail: દેશમાં ચેન્નાઇ બાદ બીજું અંડરગ્રાઉન્ડ સ્પ્લિટ સ્ટેશન સુરતમાં બનશે, જાણો વિગત

આ પણ વાંચો : SURAT : ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">