સુરત જિલ્લામાં 5 સ્થળો પર CBIના દરોડા, 42.30 કરોડના કો-ઓપરેટીવ સોસાયટી લોન કૌભાંડ મામલે તપાસ તેજ

સુરત જિલ્લામાં 5 અલગ અલગ સ્થળોએ CBIના દરોડા પાડયા હતા. વર્ષ 2013-15ના લોન કૌભાંડ મામલે CBIએ કાર્યવાહી કરી હતી. 42.30 કરોડના લોન કૌભાંડ મામલે કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો સહિત 17 સામે ગુનો નોંધાયો છે. સુરતના માંગરોળમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની પાલોદ શાખામાં 1728 ખેડૂત સભાસદોના નામે કૌભાંડ આચરાયું હતું. આરોપીઓના નિવાસ અને ઓફિસો પર આ દરોડાની […]

સુરત જિલ્લામાં 5 સ્થળો પર CBIના દરોડા,  42.30 કરોડના કો-ઓપરેટીવ સોસાયટી લોન કૌભાંડ મામલે તપાસ તેજ
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 10:05 PM

સુરત જિલ્લામાં 5 અલગ અલગ સ્થળોએ CBIના દરોડા પાડયા હતા. વર્ષ 2013-15ના લોન કૌભાંડ મામલે CBIએ કાર્યવાહી કરી હતી. 42.30 કરોડના લોન કૌભાંડ મામલે કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો સહિત 17 સામે ગુનો નોંધાયો છે. સુરતના માંગરોળમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની પાલોદ શાખામાં 1728 ખેડૂત સભાસદોના નામે કૌભાંડ આચરાયું હતું. આરોપીઓના નિવાસ અને ઓફિસો પર આ દરોડાની કાર્યવાહી કરાઇ હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">