Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો

Surat: નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.

Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો
Surat Amroli police stationImage Credit source: Image Credit Source: File Photo
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:15 PM

Surat: અમરોલી છાપરાભાઠા રોડ સ્થિત અમરદીપ સોસાયટીમાં કૌટુંબિક ભાઈ સાથે રહી લોન કન્સલ્ટીંગનું કામ કરતાં યુવકનું અપહરણ (Kidnapping) થયું હોવાની ઘટના સામે આવી હતી. ગત મધરાત્રીએ સ્કોર્પિયો કારમાં આવેલાં ચાર મળતીયા અપહરણ કરીને જીયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે લઈ ગયા હતા. નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.

શહેરમાંથી વધુ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાના દીકરો વ્યસનની લતે લાગી ગયો હતો. જેને લઈ પિતાએ પોતાના દીકરાને વ્યસન મુક્તિ કરવામાં માટે અનેક પ્રયાસો કર્યા હતા પણ કોઈ નિકાલ ન આવતા આખરે ન કરવાનું કર્યું. પોતાના દીકરા સાથે પિતાએ ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્રના માણસો સાથે દીકરાનું અપહરણ કરાવ્યું હતું. ઘટના છે સુરતના અમરોલી વિસ્તારની મુળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકાના પીપરીયા ગામનાં વતની અને હાલ અમરોલી છાપરાભાઠાં રોડ સ્થિત અમરદીપ સોસાયટીના ફલેટ નં- એ-3 -403માં રહેતા કૌટુંબિક કલ્પેશભાઈ લલીતભાઈ માલવીયા સાથે રહી સોસાયટીમાં જ સાંઈ વેદ એન્ટરપ્રાઈઝના નામથી લોનની ઓફિસ ધરાવતાં 34 વર્ષીય જગદીશભાઈ પ્રેમજીભાઈ માલવિયાની.

તેને દારૂની લતે ચઢયા હોવાથી વતનમાં રહેતા પિતાના ઘરે જતા ન હતા. જેથી 70 વર્ષીય પિતા પ્રેમજીભાઈ માલવીયા દ્વારા ગત મધ્યરાત્રીના 12.30 વાગ્યાના અરસામાં અબ્રામારોડ પર આવેલા જી. ફાર્મમાં ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતાં પરિચિતોને મોકલ્યા હતા. લોનનું કામ હોવાનું બહાનું કાઢી બહાર બોલાવ્યા બાદ આ ચારેય જણા સ્કોર્પિયો કારમાં બેસાડી જગદીશભાઈને અપહરણ કરી ટ્રસ્ટવી ઓફિસે લઈ ગયા હતા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આમ બીજી તરફ સમગ્ર હકીકતથી અજાણ કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયા દ્વારા આપહરણ મામલે અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. રાત્રીના સમયે મોબાઈલ બંધ આવતા અમરોલી પોલીસે આજરોજ સવારે મોબાઈલ લોકેશનનાં આધારે અપહરણ કરનારા જતીનભાઈ નટરવરભાઈ પટેલ, તથા મયુરભાઈ ગોરધનભાઈ ઘેલાણી, તેમજ વિજયકુમાર મોહનલાલ પરમાર અને શબ્બીર હુસેનગુલામ અબ્બાસ મોમીનને ઝડપી પાડયા હતા. અમરોલી પોલીસે કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાની ફરિયાદ લઈ ચારેય વિરુધ અપહરણનો ગુનો અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પિતા અને બીજા ત્રણ લોકોને અમરોલી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે મહત્વનું એ છે કે પિતાએ કેટલી હદે પરેશાન થયા હશે કે પોતાના જ દીકરાનું અપહરણ કરવાડાવું પડ્યું.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">