વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી

Vadodara Rape and Suicide Case : રેલ્વે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ સમગ્ર ઘટના આત્મહત્યા હતી કે અન્ય કોઈ કારણથી યુવતીનું મૃત્યુ થયું હતું એ જાણવા આખી ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવું જરૂરી હતું.

વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી
Vadodara Rape and Suicide Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 5:48 PM

VADODARA : વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, રેલ્વે પોલીસ અને FSLની સંયુક્ત તપાસ બાદ એક એક ક્ષણનું નિરીક્ષણ કરીને આખરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પત્રકાર પરિષદને સંબોધતા રેલ્વે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ સમગ્ર ઘટના આત્મહત્યા હતી કે અન્ય કોઈ કારણથી યુવતીનું મૃત્યુ થયું હતું એ જાણવા આખી ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવું જરૂરી હતું. કારણકે યુવતીની ડાયરીમાં જે તારીખ હતી એ અને આ બનાવની તારીખ થોડી અલગ હતી.

પરંતું ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક ડેટા, CCTV ફૂટેજ, સાક્ષીઓની તપાસ, સંજોગોનું નિરીક્ષણ આ બધા પરથી એવું સ્પષ્ટ ફલિત થયું કે 29 તારીખે સાંજે વડોદરા શહેરમાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે આ દીકરીને પાછળથી ધક્કો મારી અને બે ઈસમો વેક્સીનેશન સેન્ટરના અવાવરું વિસ્તારમાં લઇ ગયેલા અને ત્યાં યુવતીને હાથ બાંધેલી હાલતમાં જોનાર સાક્ષીઓ મળી આવ્યાં.

આ માટે આ સમગ્ર ઘટના વડોદરા શહેર, નવસારી, સુરત, વલસાડ તેમજ અલગ અલગ જગ્યાઓ પર આ ઘટનાક્રમની કન્ટીન્યુઇટીને સતતપણે, દરેક મિનીટ અને સેકંડનું અલગ અલગ CCTV ફૂટેજના આધારે, રેલ્વે સ્ટેશનના CCTV ફૂટેજ, મોબાઈલ ડેટા, આ બધું નિરીક્ષણ કર્યા પછી એવું જણાયું કે આ ઘટના પછી 31 તારીખ બાદ ભોગ બનનાર યુવતી નવસારી ગઈ હતી. અને 3 તારીખે સુરત, ત્યાંથી વલસાડ પહોચી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વલસાડમાં તે જે રેલ્વે કોચમાં હતી ત્યાં રાત્રે એકલી બેસી રહેલી એના સાક્ષીઓ પણ મળ્યાં છે. આ બધી જ તપાસ કર્યા પછી આ ઘટના એક આત્મહત્યાની હોય એવું જણાય છે. અને આત્મહત્યા માટે જે કમનસીબ દુર્ઘટના એ બાળકી સાથે ઘટી હતી એના માનસિક આઘાતમાં એણે આ કૃત્ય કર્યું હશે એવું માનવાનું કારણ છે.

શરૂઆતથી જ આ તપાસની ગંભીરતાને રાજ્ય સરકારે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે, ગૃહરાજ્ય્મ્નાત્રી હર્ષ સંઘવીએ અને DGP આશિષ ભાટિયાએ ગંભીરતાથી લઇ અને આ દીકરીને ન્યાય મળે એ માટે સતત તમામ પ્રકારની મદદો અમને કરી છે. FSL ઇન્સ્ટીટયુટમાં પણ જે DNA ટેસ્ટ કરતા જે 15-20 દિવસનો ટાઈમ લાગે એ ટેસ્ટ માત્ર 3 દિવસમાં કરી આપ્યો છે.

આજરોજ 17 નવેમ્બરના રોજ આ અંગેની ફરિયાદ આત્મહત્યાનું દુષ્પ્રેરણ કલમ 306, અને કથિત બળાત્કારની ફરિયાદ રેલ્વે પોલીસ દાખલ કરી રહી છે. જે રેલ્વે પોલીસના સુપરવિઝન હેઠળ તપાસ થઇ રહી છે. આ કેસમાં 20 થી 25 ટીમો અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. જેમાં વડોદરામાં પકડાયેલા જુના સેક્સ ઓફેન્ડર્સ તેમજ વડોદરાના શંકાસ્પદ ઇસમો, જે તે વિસ્તારમાં નશાની આદત ધરાવતા અને ઉંધા રસ્તે ચડેલા શખ્સો, આ ઘટનામાં રીક્ષા હોવાથી રીક્ષાના ચાલકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : SURAT : પત્ની પર અત્યાચારની હદ, લફરાબાજ પતિને સામાજિક કાર્યકર મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડયો

આ પણ વાંચો : ભરૂચ : આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણ મુદ્દે પોલીસની કાર્યવાહી, 4 આરોપીની ધરપકડ

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">