Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે.

Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ
Lakhimpur Kheri Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:50 PM

લખીમપુર ખીરીમાં ટિકુનિયા હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી સુમિત જયસ્વાલ (Sumit Jaiswal) સહિત 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જેને ખેડૂતોને કચડ્યા હતા, ત્યારબાદ હવે કેસમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે. તેની સાથે સત્ય પ્રકાશ ત્રિપાઠી (Satya Prakash Tripathi)ની પાસેથી લાયસન્સ રિવોલ્વર અને 3 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.

સુમિતની ધરપકડની સાથે ખુલશે ઘણા રાજ

સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જે ગાડીએ ખેડૂતોને કચડ્યા હતા, તેનો જીપમાંથી ઉતરીને ભાગતો વીડિયો પણ કોઈએ બનાવ્યો હતો, જે પછીથી ખુબ વાયરલ થયો હતો. હવે પોલીસનું માનવું છે કે સુમિતની ધરપકડની સાથે જ કેસમાં ઘણા મોટા રાજ ખુલશે. સાથે જ તે પણ સ્પષ્ટ થઈ શકે છે ઘટના સમયે ગાડીમાં કોણ કોણ હાજર હતા.

તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘટનાના 147થી વધારે વીડિયો મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાથી જોડાયેલા પુરાવાર શોધવા માટે તપાસ ટીમ તમામ ફુટેજની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ હવે કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લખમીપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. ત્યારે હિંસાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો:  CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

આ પણ વાંચો: Aryan Khan Drugs Case: NCBની તપાસ પક્ષપાતી, શિવસેના નેતાએ SCમાં અરજી દાખલ કરી, કર્યો મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો દાવો

આ પણ વાંચો: દર 40-60 કિમી પર ઇ-વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું NHAIનું લક્ષ્ય, 40,000 કિમીના હાઇવેને કરશે કવર

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">