AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે.

Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ
Lakhimpur Kheri Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:50 PM
Share

લખીમપુર ખીરીમાં ટિકુનિયા હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી સુમિત જયસ્વાલ (Sumit Jaiswal) સહિત 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જેને ખેડૂતોને કચડ્યા હતા, ત્યારબાદ હવે કેસમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.

લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે. તેની સાથે સત્ય પ્રકાશ ત્રિપાઠી (Satya Prakash Tripathi)ની પાસેથી લાયસન્સ રિવોલ્વર અને 3 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.

સુમિતની ધરપકડની સાથે ખુલશે ઘણા રાજ

સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જે ગાડીએ ખેડૂતોને કચડ્યા હતા, તેનો જીપમાંથી ઉતરીને ભાગતો વીડિયો પણ કોઈએ બનાવ્યો હતો, જે પછીથી ખુબ વાયરલ થયો હતો. હવે પોલીસનું માનવું છે કે સુમિતની ધરપકડની સાથે જ કેસમાં ઘણા મોટા રાજ ખુલશે. સાથે જ તે પણ સ્પષ્ટ થઈ શકે છે ઘટના સમયે ગાડીમાં કોણ કોણ હાજર હતા.

તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘટનાના 147થી વધારે વીડિયો મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાથી જોડાયેલા પુરાવાર શોધવા માટે તપાસ ટીમ તમામ ફુટેજની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ હવે કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લખમીપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. ત્યારે હિંસાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો:  CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

આ પણ વાંચો: Aryan Khan Drugs Case: NCBની તપાસ પક્ષપાતી, શિવસેના નેતાએ SCમાં અરજી દાખલ કરી, કર્યો મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો દાવો

આ પણ વાંચો: દર 40-60 કિમી પર ઇ-વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું NHAIનું લક્ષ્ય, 40,000 કિમીના હાઇવેને કરશે કવર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">