જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા […]

જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 8:19 PM

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">