ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત […]

ઝઘડિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 4 મહિલાઓના મોતની ઘટના બાદ ગુમાનદેવના મહંત ઉપર હુમલા બાબતે ટોળા સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 10:20 PM

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે બુધવારે સવારમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ મહંતને ટોળાએ ટાર્ગેટ કરી હુમલો કરવાની ઘટના હવે તુલ પકડી રહી છે. ટોળાએ મહંતને માર મારી રોકડા સહિત ₹5.80 લાખની ધાડ ચલાવી હોવાની મહંત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. ઘટનાના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગુમાનદેવ દોડી ગયા હતા. જેમને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Jagadiya ma hit and run ni gatna ma 4 mahilao na mot ni gatna bad gumandev na mahant uper humla babate toda same loot ane mar marvani fariyad

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાસ્થળ નજીક ગુમાનદેવ મંદિરના સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનો મામલો બિચક્યો હતો. મહંત મનમોહન દાસજીને માર મારવામાં આવ્યો હતો. ઈજાઓ પહોંચતા મહંતને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Jagadiya ma hit and run ni gatna ma 4 mahilao na mot ni gatna bad gumandev na mahant uper humla babate toda same loot ane mar marvani fariyad

મહંત મનમોહનદાસજી પર હુમલા બાદ લૂંટની ઘટના પણ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 4.50 લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને દાગીનાની લૂંટની ફરિયાદ કરાઈ છે. મહંતે ઝઘડિયા પોલીસ મથકે ટોળા સામે જીવલેણ હુમલો તેમજ ₹5.80 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">