રાજકોટ: GIDCના અધિક્ષક ઈજનેર સામે નોંધાયો ગુનો, અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ કરી કાર્યવાહી

રાજકોટમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલઆંખ કરી છે. રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતીલાલ પરમાર વિરુધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં હિતેન્દ્ર પરમારની કુલ મિલકત પૈકી 33.37 ટકા એટલે કે અંદાજિત એક કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જેના આધારે એસીબીએ તેની સામે કાર્યવાહી કરી છે. એસીબીના કહેવા પ્રમાણે ઉધોગ […]

રાજકોટ: GIDCના અધિક્ષક ઈજનેર સામે નોંધાયો ગુનો, અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ કરી કાર્યવાહી
Follow Us:
| Updated on: Oct 21, 2020 | 5:30 PM

રાજકોટમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલઆંખ કરી છે. રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતીલાલ પરમાર વિરુધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં હિતેન્દ્ર પરમારની કુલ મિલકત પૈકી 33.37 ટકા એટલે કે અંદાજિત એક કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જેના આધારે એસીબીએ તેની સામે કાર્યવાહી કરી છે. એસીબીના કહેવા પ્રમાણે ઉધોગ અને ખાણખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા તેની મિલકતને લઇને ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા અત્યાર સુધીમાં 3 કરોડ 59 લાખ રૂપિયાની આવક સામે 4 કરોડ 59 લાખ રૂપિયાનું રોકાણ -ખર્ચ સામે આવ્યા હતા. જેના આધારે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે હિતેન્દ્ર પરમાર વિરુધ્ધ સરકારી અધિકારી દ્વારા જાહેર સેવા હેતુ હોદ્દાનો દુરપયોગ કરીને ધનવાન બનવા હેતુથી ભષ્ટ્રાચાર આચરીને રૂપિયાનું રોકાણ કર્યા હોવાનો ગુનો નોંધીને તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: T-20: દિલ્હી કેપીટલ્સને હરાવ્યા પછી કે.એલ.રાહુલ પણ ચોકી ઉઠ્યો, કહ્યુ ખોટુ નહી બોલુ પણ દંગ હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">