અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ, કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર થયું ફાયરિંગ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું […]
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું મહત્વનું નિવેદન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો