નિષ્ણાંતોના મતે યોગ્ય સમયે શરૂ થયું રસીકરણ, કોરોનાની બીજી લહેર રોકાઈ શકે છે

દેશમાં કોરોના વાઈરસ(Corona Virus)ના કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે.

નિષ્ણાંતોના મતે યોગ્ય સમયે શરૂ થયું રસીકરણ, કોરોનાની બીજી લહેર રોકાઈ શકે છે
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:59 PM

દેશમાં કોરોના વાઈરસ(Corona Virus)ના કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. નિષ્ણાંતોના મતે દેશમાં યોગ્ય સમયે રસીકરણ શરૂ થયું છે. કેમકે આ રસીકરણ કોરોનાની બીજી લહેરને રોકવામાં મદદરૂપ થશે. ખાસ કરીને યુકેથી આવનારા કોરોનાના નવા સ્ટ્રેન સામે આ રસીકરણ અસરકારક નીવડશે.

મેદાન્તા લીવર ઈન્સ્ટીટયૂટના ચેરમેન ડો.એ.એસ.સોનીએ કહ્યું, “આપણે ભાગ્યશાળી છીએ કે કોરોનાની પ્રથમ લહેરમાં આવી રહેલા ઘટાડા સાથે આપણે રસીકરણ મહાઅભિયાન શરૂ કરી રહ્યાં છીએ. જો વસ્તીની એક મહત્વપૂર્ણ સંખ્યામાં રસીકરણ થશે તો કોરોનાની બીજી લહેરને રોકવામાં સફળતા મળશે. નિષ્ણાંતોના મતે રસીકરણની જરૂર એ સમયે જણાય છે, જ્યારે એક મોટા વર્ગમાં એન્ટીબોડી વિકસિત થવાની બાકી હોય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રીનાથ રેડ્ડીએ કહ્યું, “રસીકરણ બહુ આવશ્યક છે, કેમ કે આપના નથી જાણતા કે કોરોના વાઈરસની બીજી લહેર ક્યારે આવશે. ઘણા દેશોમાં કોરોનાની બીજી લહેર દેખાઈ છે, જ્યાં વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.” ગંગારામ હોસ્પિટલના ડૉ.અતુલ કકડે કહ્યું, “કોવીડ 19 નવો રોગ છે, આથી આની કોઈ હર્ડ ઈમ્યુનિટી માનવ શરીરમાં નથી. કોરોના વેક્સિન વાઈરસને ઝડપથી ફેલાતો રોકવામાં મદદ કરશે, જો કે હજી કોરોનાના એક્ટીવ કેસ ઓછા છે પણ આ મહામારી ગમે ત્યારે પોતાનું સ્વરૂપ બદલી શકે છે.”

આ પણ વાંચો: Corona Vaccination: પ્રથમ દિવસે 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ લીધી રસી

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">