WHO ના વૈજ્ઞાનિકે કર્યો દાવો : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine

WHO ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દવાઓ કર્યો છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

WHO ના વૈજ્ઞાનિકે કર્યો દાવો : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine
FILE PHOTO
Follow Us:
| Updated on: May 24, 2021 | 12:09 AM

Nasal Vaccine : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ સાથે જ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે. પણ આ બાબત સામે એક રાહતના સમાચાર એ પણ સામે આવ્યા છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine એટલે કે નાકમાં ટીપા નાખીને અપાતી વેક્સિન બાળકોને કોરોનાના સંક્રમણથી બચાવવાની દિશામાં સારા પરિણામો આપી શકે છે. આ દાવો WHO ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) એ કર્યો છે.

બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે સ્વદેશી Nasal Vaccine : WHO દેશમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે કોઈ રસી નથી અને ઘણા રાજ્યોમાં તો રસીના અભાવે 18 વર્ષથી વધુ ઉમરના લોકોને પણ રસી આપવામાં આવી રહી નથી. ભારત બાયોટેક 1 જૂન થી બાળકો માટેની રસીનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) ના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (Soumya Swaminathan) એ દાવો કર્યો છે કે ભારતની સ્વદેશી Nasal Vaccine બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. નાક દ્વારા આપવામાં આવતી આ વેક્સિન સરળ છે અને ઈન્જેક્શન કરતા વધુ અસરકારક છે. ડો.સ્વામિનાથને કહ્યું કે શાળાના શિક્ષકોએ પણ વધુમાં વધુ રસી લેવાની જરૂર છે.

બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા અને નહીવત : ડો.વી.કે.પૌલ 22 મે શનિવારના રોજ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી બાળકો પણ સુરક્ષિત નથી પરંતુ સરકારે માન્યું હતું કે બાળકોમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની અસર ઓછી છે. બાળકોમાં કોરોના સંક્રમણના આંકડા જોઈએ તો ફક્ત ત્રણથી ચાર ટકા બાળકો જ હોસ્પિટલમાં દાખલ છે. નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે કહ્યું કે બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા અને નહીવત હોય છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે 10-12 વર્ષના બાળકો પર વધુ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : Black Fungus : સસ્તા સેનીટાઇઝરથી પણ થઇ શકે છે Mucormycosis, સંશોધનમાં સામે આવ્યું આ તારણ

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">