ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 01નું મોત

આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.‍

ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 01નું મોત
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:43 PM

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, આજે રાજયમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના મૃત્યુઆંકમાં (Death) પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર એક જ દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે.

આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.‍

જિલ્લાવાર કોરોનાનાં કેસોની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 19 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 02 કેસ, રાજકોટમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ નોંધાયા છે, આ સાથે દાહોદમાં 01, મોરબીમાં 01, પાટણમાં 01, સુરતમાં 01, તાપીમાં 01 કેસ નોંધાયો છે. આમ, આજે ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડિસ્ચાર્જ દર્દીઓની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે, વડોદરા કોર્પોરેશનમાં 15 દર્દી, બનાસકાંઠામાં 01, ગાંધીનગર જિલ્લામાં 04, સુરત કોર્પોરેશનમાં 01, અમદાવાદમાં 02, આણંદમાં 02, અરવલ્લીમાં 01, ભરૂચમાં 02 અને ડાંગમાં 03-વડોદરામાં 03 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર- મહીસાગર-નવસારી-સુરતમાં 01-01 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં આજે કુલ 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આ પણ વાંચો : ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

આ પણ વાંચો : Anand: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, SSC-HSC પરીક્ષાના આયોજનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઇ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">