India Corona Update: દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 5326 નવા કેસ નોંધાયા, 453 દર્દીઓના મોત

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 79,097 છે, જે કુલ કેસના 0.23 ટકા છે. સક્રિય કેસોનો આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે.

India Corona Update: દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 5326 નવા કેસ નોંધાયા, 453 દર્દીઓના મોત
India Corona Cases Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:59 AM

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કારણે 453 દર્દીઓના મોત થયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 5,326 નવા કેસ (Corona Cases) નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે દેશમાં કોરોના વાયરસના (Corona Virus) સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 79 હજાર થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, ભારતમાં કોવિડ ચેપથી 8,043 લોકો સાજા થયા છે, જે પછી કોરોનાથી અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 3,41,95,060 થઈ ગઈ છે.

સોમવારે 5326 કેસની પુષ્ટિ થયા બાદ દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા હવે વધીને 3,47,52,164 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે અહીં સંક્રમણને કારણે 4,78,007 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે સોમવારે ભારતમાં કોરોના વાયરસ માટે 10,14,079 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 66,61,26,659 થઈ ગયો છે. .

રસીકરણનો કુલ આંકડો 138 કરોડને વટાવી ગયો મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 79,097 છે, જે કુલ કેસના 0.23 ટકા છે. સક્રિય કેસોનો આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. તે જ સમયે, જો આપણે કોવિડ -19 રસીકરણના (Vaccination) ડેટા વિશે વાત કરીએ, તો ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોમવારે, દેશભરમાં 64,56,911 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,38,34,78,181 થઈ ગયો છે.

ફેબ્રુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર! દરમિયાન, કોરોનાનું ડબલ વેરિઅન્ટ સામે આવ્યું છે, જેને ડેલ્મિક્રોન નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) અને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant) જોડીને ડેલ્મિક્રોન નામ રાખવામાં આવ્યું છે. કારણ કે આ સમયે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના બંને પ્રકાર જોવા મળી રહ્યા છે.

દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણા નિષ્ણાતોએ તો એમ પણ કહ્યું છે કે દેશમાં નવી લહેરોની ટોચ ફેબ્રુઆરીમાં હશે.

આ પણ વાંચો : Omicron Variant : દેશમાં ચિંતાનો માહોલ, 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ થતા દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 174

આ પણ વાંચો : Parliament Winter Session: PMની ચેતવણી છતાં ગૃહમાંથી ભાજપના 10 સાંસદો ગાયબ, આજે સંસદીય દળની બેઠકમાં ‘ક્લાસ’ લેવાઈ શકે છે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">