કોરોનાને કાબુમાં કરવા સુરતમાં સુપર સ્પ્રેડરનું ચેકીંગ યથાવત

સુરતમાં ભલે કોરોનાનો રિકવરી રેશિયો હાલ 90 % સુધી પહોંચી ગયો હોય, પણ કોરોનાને કાબુમાં કરવા માટે પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ માઈક્રો લેવલની કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને શહેરની અંદર સુપર સ્પ્રેડરના કારણે કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું હતું. જેને લીધે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાનું આરોગ્ય વિભાગ સુપર સ્પ્રેડરનું […]

કોરોનાને કાબુમાં કરવા સુરતમાં સુપર સ્પ્રેડરનું ચેકીંગ યથાવત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 1:24 PM

સુરતમાં ભલે કોરોનાનો રિકવરી રેશિયો હાલ 90 % સુધી પહોંચી ગયો હોય, પણ કોરોનાને કાબુમાં કરવા માટે પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ માઈક્રો લેવલની કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને શહેરની અંદર સુપર સ્પ્રેડરના કારણે કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું હતું. જેને લીધે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાનું આરોગ્ય વિભાગ સુપર સ્પ્રેડરનું ચેકીંગ કરી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે અલગ અલગ વિસ્તારમાં આવેલી અનાજ દળવાની ઘંટીઓ પર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની ગલીઓ અને દરેક સોસાયટીમાં આવેલી અનાજ દળવાની ઘંટીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અનાજ દળવા માટે આવતી હોય છે, અને તેનાથી સંક્રમણનો ખતરો રહેલો છે. જેથી આજે તેમનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા રોજેરોજ અલગ અલગ લોકોના સમૂહને ટાર્ગેટ કરીને કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા શાકભાજી વિક્રેતા, પેટ્રોલ પંપ, દૂધ વિક્રેતાઓ, કરીયાણા-દુકાન ધારકોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને હવે આજે અનાજ દળવાની ઘંટીઓ પર તપાસ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરની સાથે સાથે સુપર વેન્યુ કે જ્યાં સૌથી વધારે લોકોની ભીડ એકત્ર થાય છે તે સ્થળોએ પર પણ પાલિકા તપાસ કામગીરી હાથ ધરશે. મંગળવાર સુધી સુરતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20,084 થઈ છે, કુલ મૃત્યુઆંક 662 થયો છે. જ્યારે અત્યારસુધી 17,949 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">