બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત

કોગ્નિઝંટ અપેક્ષા રાખે છે કે કંપની દ્વારા આ વર્ષે એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તે આ વર્ષે લગભગ 30,000 નવા ગ્રેજ્યુએટ્સની પણ ભરતી કરશે.

બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત
Cognizant is about to recruit 1 lakh.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:07 PM

કોગ્નિઝંટે (Cognizant) અહેવાલ આપ્યો છે કે તેની કુલ આવક જૂન ક્વાર્ટરમાં 41.8 ટકાથી વધીને 51.2 કરોડ અમેરિકન ડોલર એટલે કે, આશરે 3,801.7 કરોડ જેટલી થઈ છે. અને આ વર્ષે કંપની લગભગ એક લાખ લોકોને રોજગારી આપશે. યુએસ સ્થિત કંપનીએ જૂન 2020 ક્વાર્ટરમાં કુલ 36.1 કરોડ ડોલરની આવક કરી હતી. કોગ્નિઝેંટે નાણાકીય વર્ષ 21 માટે તેની આવક વૃદ્ધિ લક્ષ્યાંક 10.2-11.2 ટકા વધારી દીધો છે.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 14.6 ટકા (સ્થિર મુદ્રામાં 12 ટકા) વધીને 4.6 અરબ અમેરિકન ડોલર થઈ ગઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 4 અરબ અમેરિકન ડોલર હતી. આ આંકડો કંપનીની આગાહી કરતા વધારે છે. કોગ્નિઝન્ટના ભારતમાં લગભગ 2 લાખ કર્મચારી છે અને જાન્યુઆરી-ડિસેમ્બરને તેના નાણાકીય વર્ષ તરીકે અનુસરે છે.

કોગ્નિઝન્ટ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જાન સિગ્મંડે જણાવ્યું હતું કે, બીજી ક્વાર્ટરના ટોપલાઇન પરિણામો અમારી સેવાઓ અને અમારી ડિજિટલ આવકમાં ગતિશીલતાની માંગ દ્વારા સંચાલિત અમારા અનુમાનને વટાવી ગયા છે. કોગ્નિઝન્ટે તેની ભરતી ક્ષમતામાં વૃદ્ધિ અને તેના પોતાના લોકોમાં રોકાણ કરવાનું શરુ રાખ્યું છે. કોગ્નિઝેન્ટ સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝનું કહેવું છે કે, અમે 2021માં આશરે 1 લાખની ભરતી અને 1 લાખ જેટલા સહયોગીઓને તાલીમ આપવાની અપેક્ષા રાખીએ છીએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">