Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન

તાજેતરમાં લોન્ચ થયેલી મોબાઈલ એપ્લિકેશન અનુબંધમ (Anubandham)દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકે છે, તેમજ ઈચ્છુક ઉમેદવારો તેમની લાયકાત અને પસંદગીઓના આધારે અરજી કરીને રોજગારી મેળવી શકશે.

Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન
Special program organized by Gujarat Chamber of Commerce
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 4:39 PM

Gujarat :  ડિજિટલ પ્લેટફોર્મ સાથે વર્ષો જુના રોજગાર વિનિમય સેટઅપને બદલવા માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તાજેતરમાં જ નોકરીના આકાંક્ષીઓ અને નોકરીદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક નવી ડિઝિટલ અનુબંધમ એપ(Anubandham App) શરૂ કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન

GCCIએ શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા (IAS) સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. નવા અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકાર (Gujarat government) અને રોજગારી પેદા કરવા અને કૌશલ્યના તફાવતને દૂર કરવામાં ઉદ્યોગોની ભૂમિકા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ (IAS Anju Sharma) જણાવ્યું હતું કે “રોજગાર વિનિમયને સંપૂર્ણપણે બનાવવા તરફ આ એક મહ્તવનું પગલું છે, ઓનલાઈન પ્લેસમેન્ટ માટે આ પોર્ટલ મહત્વનું સાબિત થશે.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અનુબંધમ એપથી યુવકોને સરળતાથી મળી રહેશે રોજગાર

આ કાર્યક્રમમાં રોજગાર વિનિમય કર્મચારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપતા શર્માએ કહ્યું, “આ પોર્ટલની મદદથી રોજગાર અને નોકરી શોધનારાઓની જરૂરિયાતો પુરી થશે.” ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન(Mobile Application) અનુબંધમ દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકશે, તેમજ યુવાનોને લાયકાત અને પસંદગીઓના આધારે રોજગારી મળી શકશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અનુબંધમ એપ લોન્ચ કરી હતી

ઓગસ્ટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં અનુબંધમ એપ લોન્ચ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે આ મોબાઈલ એપની મદદથી યુવાનોને રોજગારીની સારી તક મળશે, તેમજ નોકરી આપનાર કંપનીઓ પણ તેમની જરૂરિયાતો પુરી કરી શકશે.

અનુબંધમ એપ બ્રિઝ તરીકે કામ કરશે

વધુમાં જણાવ્યું હતુ કે આ ડિઝિટલ એપ બેરોજગાર (Unemployment) યુવકો અને નોકરીદાતાઓ વચ્ચે એપ બ્રિઝ તરીકે કામ કરશે. ઉપરાંત જણાવ્યુ હતુ કે કેન્દ્રીય મંત્રાલયના આંકડા જણાવતા કહ્યું કે દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં બેરોજગારીનો દર 22 ટકા છે, જે અન્ય રાજ્યો કરતા ખુબ ઓછો છે.

આ પણ વાંચો: Uttar Pradesh : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની કરશે મુલાકાત, નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">