AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના

PwC India કંપનીએ તેની નવી બિઝનેસ પોલિસી 'ધ ન્યૂ ઇક્વેશન' (The New Equation)ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં તેના કેમ્પસ હાયરિંગને પાંચ ગણાથી વધુ વધારશે.

PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના
PwC India Hiring
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:48 AM
Share

ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ PwC India આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 લોકોને રોજગારી આપશે. આ દરમિયાન કંપની 1,600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ તેની નવી બિઝનેસ પોલિસી ‘ધ ન્યૂ ઇક્વેશન’ (The New Equation)ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં તેના કેમ્પસ હાયરિંગને પાંચ ગણાથી વધુ વધારશે.

એક અખબારી અહેવાલ મુજબ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ધ ન્યૂ ઇક્વેશન’ વલણોનું વિશ્લેષણ હજારો ગ્રાહકો અને હિસ્સેદારો સાથે કરવામાં આવેલી વાતચીત પર આધારિત છે. પીડબ્લ્યુસી ઇન્ડિયાના ચેરમેન સંજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે “ભારતનું આર્થિક માળખું મજબૂત છે, દેશના વસ્તી વિષયક લાભાંશ અને ઇનોવેશનને વેગ આપવા માટે ઇકોસિસ્ટમ તરીકે આ એક મોટો ફાયદો છે. અમારી નવી વ્યૂહરચના અમારા ગ્રાહકોને દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, સ્થાનિક બજારની સંભાવનાનો ઉપયોગ કરવા અને મોટા પ્રમાણમાં સમાજ માટે વધુ તકો ઉભી કરવા સક્ષમ બનાવશે.

તમને જણાવી દઈએ કે પેટીએમે ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે વેપારીઓને શિક્ષિત કરવા માટે ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (Field Sales Executives) ની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. નોકરી સાથે જોડાયેલી પેટીએમ જાહેરાત મુજબ ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સને માસિક પગાર અને કમિશનમાં રૂ.35,000 અને તેથી વધુ કમાવવાની તક મળશે. કંપની યુવા અને સ્નાતકોને એફએસઈ તરીકે નિયુક્ત કરવા માંગે છે.

આ પણ વાંચો :  PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ

આ પણ વાંચો :  Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">