KVS Admission 2022: કેન્દ્રીય વિદ્યાલય ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષ રહેશે, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

KVS Class 1 Admission 2022: સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1 થી 6માં પ્રવેશની લઘુત્તમ વય રાખવાના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે.

KVS Admission 2022: કેન્દ્રીય વિદ્યાલય ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષ રહેશે, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 2:35 PM

KVS Class 1 Admission 2022 Age Criteria: સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1 થી 6માં પ્રવેશની લઘુત્તમ વય રાખવાના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1માં પ્રવેશ 2022નો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે લઘુત્તમ વય 6 વર્ષ રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી હતી, જેને હવે ફગાવી દેવામાં આવી છે. KVSએ અગાઉ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 9 જુલાઈ 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કડક પાલનમાં વય માપદંડ અપડેટ કરવામાં આવ્યા હતા.

લાઈવ લૉના અહેવાલ મુજબ જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેંચે દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના નિર્ણયને પડકારતી કેટલાક વાલીઓએ દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દેવામાં આવી છે.

બાળકોને નાની ઉંમરે શાળાએ ન મોકલવાની સુપ્રીમ કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્યના હિતમાં ખૂબ નાની ઉંમરે શાળામાં ન મોકલવા જોઈએ. માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો બે વર્ષના થાય કે તરત જ શાળા શરૂ કરે, પરંતુ આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અંગે ટિપ્પણી કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણીની છેલ્લી તારીખ નજીક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવનાર કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2022 છે. અરજી ફોર્મ (CUET Application Form 2022) ભરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. રજીસ્ટ્રેશનમાં થોડા દિવસો બાકી હોવા છતાં NTAએ હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરી નથી. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી, તેઓએ વહેલી તકે અરજી કરવી જોઈએ. પરીક્ષાની તારીખ (CUET 2022 exam date) અરજી પ્રક્રિયા પૂરી થયા પછી જાહેર કરી શકાય છે. જોકે, પરીક્ષા જુલાઈમાં લેવાશે તેમ જણાવાયું હતું. તારીખો વિશે વિગતવાર માહિતી NTA દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે.

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">