IRCTC Recruitment 2021 : 10 પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની તમામ વિગત

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

IRCTC Recruitment 2021 : 10 પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની તમામ વિગત
IRCTC Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 7:00 PM

IRCTC Recruitment 2021 :  રેલવેમાં નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે ઉતમ તક છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશ દ્વારા એપ્રેન્ટિસ (Railway Apprentice Vacancy 2021) ની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટરિંગ અને પર્યટન સેવા વિભાગે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયકની 100 જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભારત સરકારની એપ્રેન્ટિસશીપ પોર્ટલમાં જઈને ઓનલાઈન અરજી (Online Application) કરવાની રહેશે. ભારત સરકારના રેલ મંત્રાલય હેઠળ ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કંપની IRCTC  માં એપ્રેન્ટીસશીપ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ રીતે કરી શકશો અરજી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌથી પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ apprenticeshipindia.org પર જવાનું રહેશે. અહીં અરજી કરવા માટે, ઉમેદવારે રજીસ્ટ્રેશન (Registration) કરવુ પડશે. જેમાં ઉમેદવારનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી માહિતી ભરીને અરજી કરવાની રહેશે.

ભરતીની લાયકાત

આ ખાલી જગ્યા (IRCTC ભરતી 2021) મુજબ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક પદ માટે અરજી કરનાર ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સરકારી સંસ્થામાંથી 10 પાસ અથવા સમકક્ષ હોવા જોઈએ.

સ્ટાઇપેન્ડની વિગતો

આ જગ્યામાં પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 7-9 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સિવાય, તેમને NAPS નો લાભ પણ આપવામાં આવશે. ઉમેદવારે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું રહેશે.

આ રીતે પસંદગી કરવામાં આવશે

અરજીના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને નિયત પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારને 15 મહિના માટે એપ્રેન્ટિસશીપની જગ્યા પર નિમણુક કરવામાં આવશે, તેમજ ઉમેદવારોને બેઝિક ટ્રેનિંગ (Training) પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા

આ પણ વાંચો:  Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">