Education : JEEની જરૂર નથી, 12 પાસને મળશે IITમાં સીધો પ્રવેશ, અહીં કરો અપ્લાઈ

IIT Madras સપ્ટેમ્બર 2022 ટર્મ માટે B.Sc ડેટા સાયન્સ કોર્સ ઓફર કરે છે. આ કોર્સમાં પ્રવેશ માટે, વેબસાઇટ- onlinedegree.iitm.ac.in ની મુલાકાત લો.

Education : JEEની જરૂર નથી, 12 પાસને મળશે IITમાં સીધો પ્રવેશ, અહીં કરો અપ્લાઈ
IIT Students
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 10:07 AM

હવે JEE વગર IITમાં એડમિશન લઈ શકાશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસ (Indian Institute of Technology, Madras) દ્વારા ડેટા સાયન્સમાં B.Sc પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. આ કોર્સ 4 વર્ષનો રહેશે. આમાં પ્રવેશ લેવા માટે JEE સ્કોરની જરૂર રહેશે નહીં. IIT મદ્રાસે આજે એટલે કે 01મી ઓગસ્ટ 2022ના રોજ આ કોર્સની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ કોર્સ કરવાની સાથે વિદ્યાર્થીઓને કોઈપણ કંપની અથવા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 08 મહિનાની એપ્રેન્ટિસશિપ અને પ્રોજેક્ટ કરવાનો મોકો મળશે. તમે 12મી પછી ગ્રેજ્યુએશન સ્તરે ઓફર કરવામાં આવતા આ કોર્સમાં નોંધણી કરાવી શકો છો. આ અંગે વેબસાઇટ onlinedegree.iitm.ac.in પર એક સૂચના જાહેર કરવામાં આવી છે.

IIT મદ્રાસ દ્વારા ઓફર કરવામાં આવતા આ કોર્સ માટે 13,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ તમિલનાડુના છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. વ્યક્તિગત પરીક્ષા ભારતના 111 શહેરોમાં 116 પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવે છે. આ ઉપરાંત UAE, બહેરીન, કુવૈત અને શ્રીલંકામાં પણ પરીક્ષા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

કેવી રીતે અરજી કરવી?

આ કોર્સમાં પ્રવેશ લેવા માટે, વિદ્યાર્થીઓએ IIT મદ્રાસની ઓફિશિયલ વેબસાઇટ – onlinedegree.iitm.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સપ્ટેમ્બર 2022ની મુદત માટેની અરજી પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

BSc Date Science અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અહીં ક્લિક કરો.

કોણ પ્રવેશ લઈ શકશે?

IIT મદ્રાસ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ કોર્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે. તમને જણાવી દઈએ કે, આ કોર્સમાં એડમિશન લેવા માટે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જરૂરી નથી. આ માટે કોઈ વય મર્યાદા નથી. વિદ્યાર્થીઓએ માત્ર 10મા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયો હોવા જોઈએ.

પ્રોફેસર વી. કામકોટી, ડાયરેક્ટર, IIT મદ્રાસએ કહ્યું કે, આ કોર્સ IIT મદ્રાસ દ્વારા સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંસ્થા ડેટા સાયન્સ અને એપ્લિકેશન ડિગ્રીમાં B.Sc ઓફર કરીને ખુશ છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધનની સાથે પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે. આ કોર્સ પછી ડાયરેક્ટ પ્લેસમેન્ટ ઓફર પણ આવશે. આ એક જોબ જનરેટીંગ કોર્સ સાબિત થવા જઈ રહ્યો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">