ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ, અહીં જુઓ મહત્વની બાબતો વિશે

આર્મી અગ્નિવીર ભરતી 2024 માટેની અરજીઓ આજથી શરૂ થઈ રહી છે. અગ્નિવીર જીડી તરીકે દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. અગ્નિવીર ભરતી માટે 17 થી 21 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. આ માટે અહીં અહેવાલમાં જરૂરી બાબતો વિશે માહિતી આપવામાં આવી છે. 

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ, અહીં જુઓ મહત્વની બાબતો વિશે
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 8:17 PM

ઇન્ડિયન આર્મી અગ્નવીર તરીકે દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા દેશભક્ત યુવાનો માટે 4 વર્ષ માટે સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. અગ્નિવીર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા આજથી 8મી ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ ગઈ છે.

આર્મીની આ નવી અગ્નિવીર ભરતી માટેના અરજી ફોર્મ આર્મીની અધિકૃત વેબસાઇટ joinindianarmy.nic.in પર ઉપલબ્ધ છે. આર્મી અગ્નિવીર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અહીં આપેલી સીધી લિંકની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે.

કર્નલ ડીપી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી માહિતી

ભારતીય સૈન્યમાં ભરતી માટેની લેખિત પરીક્ષા એપ્રિલ 2024માં યોજવાની દરખાસ્ત છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. એક મીડિયા અહેવાલ અનુસાર કર્નલ ડીપી સિંહે ગયા મહિને લુધિયાણામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આર્મી અગ્નિવીરની આ ભરતી અંગે માહિતી આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજોઃ અરજી કરતી વખતે ઉમેદવારો પાસે મેટ્રિકનું પ્રમાણપત્ર હોવું જોઈએ જેમાં નામ, પિતાનું નામ, માતાનું નામ અને જન્મ તારીખ લખેલી હોય.

અગ્નિવીર ભરતી માટે વય મર્યાદા: આર્મી અગ્નિવીરની આ ભરતી માટે વય મર્યાદા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી માટે લાયકાત: અગ્નિવીર GD (જનરલ ડ્યુટી) ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ, જ્યારે ટ્રેડસમેનની પોસ્ટ માટે, ઓછામાં ઓછું 8મું પાસ હોવું જરૂરી છે.

અરજી માટે જરૂરી દસ્તાવેજ

અરજદારે ચાલુ સ્થિતિમાં રહેલો પોતાનો Email ID તેમજ રજીસ્ટ્રેશન માટે તમારો પોતાનો મોબાઈલ નંબર પણ જરૂરી રહેશે. જ્યારે JCO અથવા OR નોંધણી માટે, રાજ્ય, જિલ્લા અથવા તાલુકા અથવા બ્લોકમાંથી રહેઠાણનું પ્રમાણપત્ર, સ્કેન કરેલા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ (ફોટો 10 KB થી 20 KB અને JPG ફોર્મેટમાં હોવો જોઈએ). આ સાથે હસ્તાક્ષરનો સ્કેન કરેલ ફોટો જે 5 KB થી 10 KB ની વચ્ચે અને JPG ફોર્મેટમાં હોવો જોઈએ.

આર્મી અગ્નિવીર ભરતી માટે, અરજી ફોર્મ ભરતી વખતે 10મું પાસ પ્રમાણપત્ર અથવા ઉચ્ચ શિક્ષણ પ્રમાણપત્ર પણ જરૂરી હોવું જોઈએ, જે અરજી લાયકાત તરીકે ભરવામાં આવશે.

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">