સિક્યોરિટી ગેરંટી વગર મહિલાઓ 25 લાખ સુધીની લોન લઈ શકશે, જાણો કેવી રીતે?

Stree Shakti Yojana: દેશભરમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી કરીને મહિલાઓ પોતાનો બિઝનેસ જાતે શરૂ કરી શકે અને આગળ વધી શકે.

સિક્યોરિટી ગેરંટી વગર મહિલાઓ 25 લાખ સુધીની લોન લઈ શકશે, જાણો કેવી રીતે?
Stree Shakti Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 4:07 PM

Stree Shakti Scheme: આજના સમયમાં ભલે મહિલાઓ પોતાનું નામ કમાઈ રહી છે અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, પરંતુ હજુ પણ આંકડા દર્શાવે છે કે વ્યવસાય ક્ષેત્રે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું સ્થાન હજુ પણ પછાત છે. મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે અને પોતાના દમ પર કંઈક કરી શકે, તે માટે સરકારે પગલા લીધા છે અને સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં મહિલાઓને તેમનું કામ શરૂ કરવા માટે મદદ તરીકે 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેથી દેશમાં મહિલા સાહસિકોની સંખ્યા વધુ વધી શકે.

કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરી હતી. જેમાં દેશભરમાંથી મહિલાઓ લાભાર્થી બની શકે છે. સ્ત્રી શક્તિ પેકેજ યોજના દ્વારા ઓછા દરે લોન આપવામાં આવે છે. આ ખૂબ જ સરળ રીતે પરિપૂર્ણ થાય છે. સ્ત્રી શક્તિ પેકેજ યોજનાનો લાભ લેવા માટે, તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં જઈને અરજી કરી શકો કરવાની રહેશે.

દેશભરમાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી કરીને મહિલાઓ પોતાનો બિઝનેસ જાતે શરૂ કરી શકે અને આગળ વધી શકે. આ માટે કેન્દ્ર સરકાર અને ભારતીય સ્ટેટ બેંકની સ્ત્રી શક્તિ પેકેજ યોજના હેઠળ, મહિલાઓ મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકે છે. જેમાં બેંક દ્વારા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મહિલા લોન લઈ રહી છે તેની પાસે તે વ્યવસાયમાં ઓછામાં ઓછી 50 ટકા માલિકી હોવી જોઈએ.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

સ્ત્રી શક્તિ પેકેજ યોજનામાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

  1. બે લાખથી વધુ લોન લેનારી મહિલાઓ માટે વ્યાજ દરમાં 0.5%નો ઘટાડો થશે.
  2. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રજિસ્ટર્ડ કંપનીઓ માટે લોન મર્યાદા 50 હજારથી 25 લાખ સુધી રાખવામાં આવી છે.
  3. સ્ત્રી શક્તિ પેકેજ યોજનામાં માત્ર પાંચ ટકા કે તેનાથી પણ ઓછા દરે વ્યાજ વસૂલી શકાય છે.
  4. પાંચ લાખ સુધીની લોન લેવા માટે કોઈપણ પ્રકારની સુરક્ષા ગેરંટી આપવાની જરૂર નથી.
  5. સ્ત્રી શક્તિ પેકેજ યોજના દ્વારા મહિલા સાહસિકોની સંખ્યા વધી રહી છે.
  6. સ્ત્રી શક્તિ પેકેજ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવી રહ્યો છે.
  7. જ્યારે કોઈ કંપની લોન માટે અરજી કરે છે, ત્યારે તેમાં મહિલાઓની માલિકી 50 ટકાથી વધુ હોવી જોઈએ.

આ દસ્તાવેજોની જરૂર પડશે

  • આધાર કાર્ડ.
  • મતદાર આઈડી.
  • બેંક ખાતાની વિગતો.
  • ઈ મેઈલ આઈડી.
  • મોબાઇલ નંબર.
  • વ્યવસાય સંબંધિત તમામ દસ્તાવેજો.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">