વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 6:23 PM

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે. NGTએ RO પર પ્રતિબંધ કેમ લગાવવો જોઈએ, તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે પણ એનજીટીના આદેશનું પાલન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયે આ સંદર્ભે જન પરામર્શની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોવિડને કારણે તે વિલંબિત થઈ છે. જો સૂત્રોનું માનીએ તો પ્રતિબંધ લાગુ થયા પછી પણ કોઈ તેનો ઉપયોગ કરે છે તો આવા સંજોગોમાં મંત્રાલય કાર્યવાહી પણ કરી શકે છે.

ફ્રેન્ડ્સ થ્રુ ઈટ્સના જનરલ સેક્રેટરી વિરુદ્ધ જળ સંસાધન મંત્રાલયના કેસની સુનાવણી કરતી વખતે એનજીટીએ આદેશ જારી કર્યો હતો કે જ્યાં પ્રતિ લીટર 500 TDS કરતા ઓછું ક્ષારયુક્ત પાણી છે તેવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ જ્યાં આ માત્રા વધુ છે ત્યાં ROનો ઉપયોગ કરી શકાય છે. આ આદેશ જૂન 2019માં આપવામાં આવ્યો હતો. આ પછી વન અને જલવાયુ મંત્રાલયે જાન્યુઆરી 2020માં તેની વેબસાઈટ પર આ બાબતે જાહેર પરામર્શ માંગ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ મામલો કોરોના અને લોકડાઉનની અસરોના કારણે વિલંબમાં આવી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એનજીટી દ્વારા અપાયેલા આદેશ મુજબ દેશના 9 રાજ્યોમાં 8 હજારથી વધુ શહેરો છે, જ્યાં પાણીમાં ઓગળેલા નક્કર ટીડીએસનું પ્રમાણ લિટર દીઠ 500 મિલિગ્રામથી વધુ છે. જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવા રાજ્યો અને તેમના શહેરોની સૂચી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">