AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 6:23 PM

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે. NGTએ RO પર પ્રતિબંધ કેમ લગાવવો જોઈએ, તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે પણ એનજીટીના આદેશનું પાલન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયે આ સંદર્ભે જન પરામર્શની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોવિડને કારણે તે વિલંબિત થઈ છે. જો સૂત્રોનું માનીએ તો પ્રતિબંધ લાગુ થયા પછી પણ કોઈ તેનો ઉપયોગ કરે છે તો આવા સંજોગોમાં મંત્રાલય કાર્યવાહી પણ કરી શકે છે.

ફ્રેન્ડ્સ થ્રુ ઈટ્સના જનરલ સેક્રેટરી વિરુદ્ધ જળ સંસાધન મંત્રાલયના કેસની સુનાવણી કરતી વખતે એનજીટીએ આદેશ જારી કર્યો હતો કે જ્યાં પ્રતિ લીટર 500 TDS કરતા ઓછું ક્ષારયુક્ત પાણી છે તેવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ જ્યાં આ માત્રા વધુ છે ત્યાં ROનો ઉપયોગ કરી શકાય છે. આ આદેશ જૂન 2019માં આપવામાં આવ્યો હતો. આ પછી વન અને જલવાયુ મંત્રાલયે જાન્યુઆરી 2020માં તેની વેબસાઈટ પર આ બાબતે જાહેર પરામર્શ માંગ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ મામલો કોરોના અને લોકડાઉનની અસરોના કારણે વિલંબમાં આવી રહ્યો છે.

ભારતની બ્રહ્મોસ મિસાઇલનું નામ કઈ બે નદીઓના નામ પરથી પડ્યું?
Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજ ફક્ત પીળા કપડાં જ કેમ પહેરે છે?
આજનું રાશિફળ તારીખ : 22-05-2025
Kitchen astro Tips: કયા દિવસે આપણે રસોડાની વસ્તુઓ ખરીદવી જોઈએ?
વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ

એનજીટી દ્વારા અપાયેલા આદેશ મુજબ દેશના 9 રાજ્યોમાં 8 હજારથી વધુ શહેરો છે, જ્યાં પાણીમાં ઓગળેલા નક્કર ટીડીએસનું પ્રમાણ લિટર દીઠ 500 મિલિગ્રામથી વધુ છે. જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવા રાજ્યો અને તેમના શહેરોની સૂચી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
g clip-path="url(#clip0_868_265)">