વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે.

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 6:23 PM

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે. NGTએ RO પર પ્રતિબંધ કેમ લગાવવો જોઈએ, તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે પણ એનજીટીના આદેશનું પાલન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયે આ સંદર્ભે જન પરામર્શની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોવિડને કારણે તે વિલંબિત થઈ છે. જો સૂત્રોનું માનીએ તો પ્રતિબંધ લાગુ થયા પછી પણ કોઈ તેનો ઉપયોગ કરે છે તો આવા સંજોગોમાં મંત્રાલય કાર્યવાહી પણ કરી શકે છે.

ફ્રેન્ડ્સ થ્રુ ઈટ્સના જનરલ સેક્રેટરી વિરુદ્ધ જળ સંસાધન મંત્રાલયના કેસની સુનાવણી કરતી વખતે એનજીટીએ આદેશ જારી કર્યો હતો કે જ્યાં પ્રતિ લીટર 500 TDS કરતા ઓછું ક્ષારયુક્ત પાણી છે તેવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ જ્યાં આ માત્રા વધુ છે ત્યાં ROનો ઉપયોગ કરી શકાય છે. આ આદેશ જૂન 2019માં આપવામાં આવ્યો હતો. આ પછી વન અને જલવાયુ મંત્રાલયે જાન્યુઆરી 2020માં તેની વેબસાઈટ પર આ બાબતે જાહેર પરામર્શ માંગ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ મામલો કોરોના અને લોકડાઉનની અસરોના કારણે વિલંબમાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

એનજીટી દ્વારા અપાયેલા આદેશ મુજબ દેશના 9 રાજ્યોમાં 8 હજારથી વધુ શહેરો છે, જ્યાં પાણીમાં ઓગળેલા નક્કર ટીડીએસનું પ્રમાણ લિટર દીઠ 500 મિલિગ્રામથી વધુ છે. જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવા રાજ્યો અને તેમના શહેરોની સૂચી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">