પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને West Bengalમાં શનિવારે 'પરિવર્તન યાત્રા' ની શરૂઆત કરી હતી.

પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 5:59 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને West Bengal  ની જનતાને મમતા બેનર્જી સરકારને ઉથલાવીને કમળને ખિલવવા માટે શનિવારે ‘પરિવર્તન યાત્રા’ ની શરૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમે  West Bengal માં પરિવર્તન ઇચ્છીએ છીએ, અમે પરિવર્તન ઇચ્છીએ છી. તેમણે ક્હ્યું કે પરિવર્તન આવશે અને આ સરકાર બદલાશે.

આ પ્રસંગે ભાજપ સમર્થકોએ જય શ્રી રામનો ઉદઘોષ કર્યો હતો. આ રથ નદીયા મુર્શિદાબાદ થઈને 24 પરગણામાં સમાપ્ત થશે. આ પ્રસંગે સંબોધન કરતા ભાજપના મહાસચિવ અને કેન્દ્રીય પ્રભારી કૈલાસ વિજવર્ગીય, ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા, મુકુલ રોય અને રાજીવ બેનર્જી સહિતના લોકોએ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો.

આ સરકારે બંગાળના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જે.પી.નડ્ડાએ કહ્યું કે આ પરિવર્તન યાત્રાની શરૂઆત છે. આ સરકારનું પરિવર્તન નથી વિચારનું પરિવર્તન છે. 10 વર્ષે પૂર્વે માં,બેટી, માનુષના નામ પર મમતા બેનર્જીએ સરકાર બનાવી હતી. 10 વર્ષ સુધી માતાને લુટાવી દીધી છે. માટી અને માનુષની રક્ષા કરવામાં આવી નથી. આ સરકારે બંગાળના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અહિયાં તાનાશાહી હાવી થઈ છે. વહીવટીતંત્રનું રાજકીયકરણ થયું છે. ભરસ્તકહરને સંસ્થાગત બનાવી દેવામાં આવ્યો છે. પોલીસ પર આક્ષેપ મુકયો કે તેનો ઉપયોગ ગુનાહિત પ્રવુતિ માટે વધારવા માટે કરવામાં આવે છે. પરિવર્તન યાત્રાના માધ્યમથી બંગાળની જનતાને જગાડીશું બંગાળની જનતા જાગી ચૂકી છે.

ચૈતન્ય મહાપ્રભુને શ્રદ્ધાંજલિ અર્પી

જેપી નડ્ડા નબદ્વીપ (નાદિ યા જીલ્લા) માં ગૌરાંગ જન્મસ્થળ આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે ચૈતન્ય મહાપ્રભુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન ભક્તોએ હરે રામ, હરે કૃષ્ણના સ્તોત્ર ગાયાં હતા. તેની બાદ “પરિવર્તન યાત્રા” નાડિયાના ચાતીર મઠ મેદાનથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા પાંચ બ્લોકમાં ફરશે અને રાજ્યના તમામ 294 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે. આ રથયાત્રામાં પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અલગ અલગ સમયે હિસ્સો લેશે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">