Vodafone-Idea ની સમસ્યાઓનો અંત આવી શકે છે, બિરલા ગ્રુપ આપી શકે છે બૂસ્ટર ડોઝ

ભારત સરકાર દ્વારા 16,133 કરોડ રૂપિયાની બાકી લેણાને ઇક્વિટીમાં બદલવાના નિર્ણય બાદ, આ ફંડનો ઉપયોગ પ્રમોટર્સ દ્વારા vodafone-ideas માં પ્લાન 5000 કરોડ રૂપિયાના ઇક્વિટી ઇન્ફ્યુઝન માટે કરવામાં આવ્યુ હતું.

Vodafone-Idea ની સમસ્યાઓનો અંત આવી શકે છે, બિરલા ગ્રુપ આપી શકે છે બૂસ્ટર ડોઝ
Vodafone-Idea, Birla group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 12:43 PM

Aditya Birla Group વોડાફોન આઇડિયા (Vi) લિમિટેડમાં ઇક્વિટીને ભેળવવા માટે પ્રમોટર સ્તરે ભંડોળ ઊભું કરવાની કવાયત શરૂ કરી છે અને શેરની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ માટે સબ્સ્ક્રાઇબ કરવા માટે ટર્મ લોન એકત્ર કરવા વૈશ્વિક બેંકો સાથે ચર્ચા કરી રહી છે. ભારત સરકાર દ્વારા 16,133 કરોડ રૂપિયાની બાકી રાશિને ઇક્વિટીમાં બદલવાના નિર્ણય બાદ, આ ફંડના ઉપયોગ પ્રમોટર્સ દ્વારા વીઆઇમાં પ્લાન 5000 કરોડ રૂપિયાના ઇક્વિટી ઇન્ફ્યુઝન માટે કરવામાં આવ્યુ હતું.

વોડાફોન ઇન્ડસ ટાવર્સમાં હિસ્સો વેચશે

વોડાફોન ગ્રુપ પીએલસી કેટલું રોકાણ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. આ બાબતની જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે વોડાફોન પીએલસી ઇન્ડસ ટાવર્સમાં તેનો બાકીનો 21.05 ટકા હિસ્સો વેચી શકે છે અને રોકાણ માટે રકમનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ઉપરાંત, ત્રીજા લાંબા ગાળાના રોકાણકારને દોરવા માટેના પ્રયાસો ચાલુ છે. ET સાથે વાત કરતાં એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે ઇક્વિટીમાં રોકાણ કરવાની સંભવિત રીત પ્રેફરન્શિયલ એલોટમેન્ટ હશે.

બેન્કરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આદિત્ય બિરલા ગ્રૂપની પ્રમોટર કંપનીઓએ આ જ રીતે વિદેશી બેન્કો પાસેથી ત્રણથી પાંચ વર્ષની મુદતની લોન લીધી હતી, જેનો ઉપયોગ કંપનીમાં ઇક્વિટીમાં વધારો કરવા માટે થતો હતો. આદિત્ય બિરલા ગ્રુપ, વોડાફોન ગ્રુપ અને વોડાફોન આઈડિયાએ કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

2.2 લાખ કરોડનું દેવું

ઇક્વિટી કન્વર્ઝન બાદ વોડાફોન આઇડિયામાં સરકારનો હિસ્સો 33.1 ટકા છે. આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન હવે અનુક્રમે 32 ટકા અને 18 ટકા હિસ્સો ધરાવે છે. 31 માર્ચ, 2022ના રોજ, Vi ની નેટવર્થ રૂ. 61,965 કરોડની હતી, જેમાં કુલ રૂ. 2.2 લાખ કરોડનું દેવું હતું. જેના કારણે કંપની હજુ પણ ચિંતાના વાદળો હેઠળ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં Viએ રૂ. 22,882 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી.

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">