Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone-Idea ની સમસ્યાઓનો અંત આવી શકે છે, બિરલા ગ્રુપ આપી શકે છે બૂસ્ટર ડોઝ

ભારત સરકાર દ્વારા 16,133 કરોડ રૂપિયાની બાકી લેણાને ઇક્વિટીમાં બદલવાના નિર્ણય બાદ, આ ફંડનો ઉપયોગ પ્રમોટર્સ દ્વારા vodafone-ideas માં પ્લાન 5000 કરોડ રૂપિયાના ઇક્વિટી ઇન્ફ્યુઝન માટે કરવામાં આવ્યુ હતું.

Vodafone-Idea ની સમસ્યાઓનો અંત આવી શકે છે, બિરલા ગ્રુપ આપી શકે છે બૂસ્ટર ડોઝ
Vodafone-Idea, Birla group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 12:43 PM

Aditya Birla Group વોડાફોન આઇડિયા (Vi) લિમિટેડમાં ઇક્વિટીને ભેળવવા માટે પ્રમોટર સ્તરે ભંડોળ ઊભું કરવાની કવાયત શરૂ કરી છે અને શેરની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ માટે સબ્સ્ક્રાઇબ કરવા માટે ટર્મ લોન એકત્ર કરવા વૈશ્વિક બેંકો સાથે ચર્ચા કરી રહી છે. ભારત સરકાર દ્વારા 16,133 કરોડ રૂપિયાની બાકી રાશિને ઇક્વિટીમાં બદલવાના નિર્ણય બાદ, આ ફંડના ઉપયોગ પ્રમોટર્સ દ્વારા વીઆઇમાં પ્લાન 5000 કરોડ રૂપિયાના ઇક્વિટી ઇન્ફ્યુઝન માટે કરવામાં આવ્યુ હતું.

વોડાફોન ઇન્ડસ ટાવર્સમાં હિસ્સો વેચશે

વોડાફોન ગ્રુપ પીએલસી કેટલું રોકાણ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. આ બાબતની જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે વોડાફોન પીએલસી ઇન્ડસ ટાવર્સમાં તેનો બાકીનો 21.05 ટકા હિસ્સો વેચી શકે છે અને રોકાણ માટે રકમનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ઉપરાંત, ત્રીજા લાંબા ગાળાના રોકાણકારને દોરવા માટેના પ્રયાસો ચાલુ છે. ET સાથે વાત કરતાં એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે ઇક્વિટીમાં રોકાણ કરવાની સંભવિત રીત પ્રેફરન્શિયલ એલોટમેન્ટ હશે.

બેન્કરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આદિત્ય બિરલા ગ્રૂપની પ્રમોટર કંપનીઓએ આ જ રીતે વિદેશી બેન્કો પાસેથી ત્રણથી પાંચ વર્ષની મુદતની લોન લીધી હતી, જેનો ઉપયોગ કંપનીમાં ઇક્વિટીમાં વધારો કરવા માટે થતો હતો. આદિત્ય બિરલા ગ્રુપ, વોડાફોન ગ્રુપ અને વોડાફોન આઈડિયાએ કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

2.2 લાખ કરોડનું દેવું

ઇક્વિટી કન્વર્ઝન બાદ વોડાફોન આઇડિયામાં સરકારનો હિસ્સો 33.1 ટકા છે. આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન હવે અનુક્રમે 32 ટકા અને 18 ટકા હિસ્સો ધરાવે છે. 31 માર્ચ, 2022ના રોજ, Vi ની નેટવર્થ રૂ. 61,965 કરોડની હતી, જેમાં કુલ રૂ. 2.2 લાખ કરોડનું દેવું હતું. જેના કારણે કંપની હજુ પણ ચિંતાના વાદળો હેઠળ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં Viએ રૂ. 22,882 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">