જો લોકડાઉન લાદવામાં આવે તો સરકાર અમને વળતર આપે , દેશના કારોબારીઓએ નાણાં પ્રધાન પાસે કરી માંગ

દેશભરમાં ફરી એકવાર કોરોના કેસ વધવા માંડ્યા છે ત્યારબાદ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાદવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

જો લોકડાઉન લાદવામાં આવે તો સરકાર અમને વળતર આપે , દેશના કારોબારીઓએ નાણાં પ્રધાન પાસે કરી માંગ
વર્ષ 2020 માં લોકડાઉન દરમ્યાન બંધ રહેલા બજારની તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 8:30 AM

દેશભરમાં ફરી એકવાર કોરોના કેસ વધવા માંડ્યા છે ત્યારબાદ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાદવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ​​કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર પાઠવીને માંગ કરી છે કે જો કોઈ રાજ્ય આ રોગચાળાને રોકવા માટે લોકડાઉનની ઘોષણા કરે છે જેમાં દુકાનો બંધ કરશે તો સરકાતે તમામ વેપારીઓને યોગ્ય વળતર આપવું જોઈએ.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, “સરકારના કહેવા પર કરવામાં આવેલા લોકડાઉનને કારણે બંધ દુકાનો સરકાર પાસેથી વળતર મેળવવાના હકદાર છે.” CAIT એ વળતર આપવાના ફોર્મ્યુલામાં કહ્યું હતું કે, “સરકારે આવા વેપારીઓને દુકાનના વાર્ષિક ટર્નઓવરના પ્રમાણમાં વળતર આપવું જોઈએ.”

80 લાખ કરોડના કારોબાર પર અસર CAIT અનુસાર દેશમાં દર વર્ષે આશરે 80 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે જે દર મહિને આશરે 6.5 લાખ કરોડ રૂપિયા થાય છે. એકલા મહારાષ્ટ્રનો માસિક કારોબાર આશરે 1 લાખ કરોડ રૂપિયા છે અને દિલ્હીનો માસિક કારોબાર આશરે 20 હજાર કરોડ રૂપિયા છે. ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના લોકડાઉનમાં વેપારીઓએ તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના વડા પ્રધાન મોદીના કહેવા પર તેમની દુકાનો જ બંધ કરી દીધી હતી સાથે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વેપારીઓને પેકેજ અપાયું નથી CAIT એ કહ્યું, “જ્યારે કેન્દ્ર સરકારે ગયા વર્ષે વિવિધ વર્ગો માટે ઘણાં પેકેજો આપ્યા હતા ત્યારે દેશના વેપારીઓ માટે કોઈ પણ પેકેજમાં એક રૂપિયો પણ અપાયો ન હતો કે કોઈ રાજ્ય સરકારે વેપારીઓને મદદનો હાથ ન આપ્યો” પરિણામે વેપારી વર્ગ આજદિન સુધી નાણાકીય પ્રવાહિતાના મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. “

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">