Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન

DAMEPL એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) જાણી જોઈને રૂ. 4,600 કરોડથી વધુ મૂલ્યના આર્બિટ્રેશન ચુકાદાઓના અમલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે કરદાતાઓને દરરોજ લગભગ રૂ. 1.75 કરોડનું વ્યાજ નુકસાન થાય છે.

Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:34 AM

દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ (DAMEPL) એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) જાણી જોઈને રૂ. 4,600 કરોડથી વધુ મૂલ્યના આર્બિટ્રેશન ચુકાદાઓના અમલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે કરદાતાઓને દરરોજ લગભગ રૂ. 1.75 કરોડનું વ્યાજ નુકસાન થાય છે.

અનિલ અંબાણી (Anil Ambani) ની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Reliance Infrastructure)ની પેટાકંપનીએ હાઈકોર્ટમાં ચાલી રહેલી એક્ઝિક્યુશન કાર્યવાહીમાં એક પિટિશન દાખલ કરી જેમાં DMRC માત્ર રૂ.1642.69 ના સંદર્ભમાં મર્યાદિત બેંક ખાતાની વિગતો આપીને સમગ્ર પ્રક્રિયાને નિરર્થક બનાવવા પ્રય્ન કરી રહ્યું છે જ્યારે તેને તેના તમામ બેંક ખાતાઓની વિગતો આપવા સૂચના આપવામાં આવી છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીએમઆરસીએ ડિસેમ્બરમાં દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં રૂ. 5800.93 કરોડના કુલ ઉપલબ્ધ ભંડોળનો ખુલાસો કર્યો હતો. અગાઉ આર્બિટ્રલ ટ્રિબ્યુનલે DMRCને DAMEPLને 4,600 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સંબંધમાં ડીએમઆરસી વતી દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ રદ કરવામાં આવી છે. હાઈકોર્ટે પણ 23 નવેમ્બરે તેના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શું છે મામલો?

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની DAMEPL અને DMRCના એરપોર્ટ મેટ્રો લિંક(Airport Metro Linke)ના વિકાસમાં સામેલ હતું. પરંતુ તેણે પાછળથી માળખાકીય ખામીઓને ટાંકીને અલગ થઈ ગયા હતા. આ ડીલની વિવાદિત રકમ ચૂકવવાની છે.

દિલ્હી મેટ્રો અને અનિલ અંબાણી વચ્ચે કરાર થયો હતો

વર્ષ 2008માં DMRCએ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. કંપનીને અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. DAMEPL ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી ડિઝાઇન, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ઓપરેશન અને લાઇન મેન્ટેનન્સ માટે કામ મળ્યું હતું. દિલ્હી મેટ્રો તરફથી આ પહેલો PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) કોન્ટ્રાક્ટ હતો. સુરક્ષા સમસ્યાઓના કારણે DAMEPL એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો લાઇનની કામગીરીમાંથી બહાર હતી.

દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન 22.7 કિલોમીટર લાંબી છે. આ માર્ગને ઓરેન્જ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન અને દ્વારકા સેક્ટર-21 વચ્ચે છે. તેનો રૂટ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી પસાર થાય છે. આ માર્ગના નિર્માણ પાછળ આશરે રૂ. 5800 કરોડ ખર્ચ થશે. તે ફેબ્રુઆરી 2011 માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું.

આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે મે, 2017માં તેના ચુકાદામાં એરપોર્ટ મેટ્રોના ઓપરેટરના દાવાને સ્વીકાર્યો હતો કે માળખાકીય ખામીને કારણે આ લાઇન પર કામગીરી વ્યવહારુ નથી.

આ પણ વાંચો : Common KYC: નવી નાણાંકીય પ્રવૃત્તિઓની પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર લાવી રહી છે ઉપાય, જાણો વિગતવાર

આ પણ વાંચો : હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">